BANASKANTHA
-
થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણના આજે છેલ્લા દિવસે શ્રીરામ રાજ્યાભિષેક ઉજવાયો..
થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણના આજે છેલ્લા દિવસે શ્રીરામ રાજ્યાભિષેક ઉજવાયો.. —————————————- છેલ્લા ૭૬ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬…
-
સંસ્કૃત સપ્તાહ ઉત્સવ અંતર્ગત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે સંસ્કૃત પ્રદર્શન યોજવામાં આવ્યું
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સંસ્કૃત સપ્તાહ ઉત્સવ અંતર્ગત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે સંસ્કૃત પ્રદર્શન યોજવામાં આવ્યું ભારતની…
-
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૫ સેવા કેમ્પના આયોજકોએ પોતાના કેમ્પની નોંધણી ઑનલાઇન પોર્ટલ દ્વારા કરવાની રહેશે
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અંબાજી મંદિરની વેબસાઇટ પર સેવા કેમ્પની નોંધણી બાદ મંજૂરી આપવામાં આવશે શક્તિપીઠ અંબાજી ખાતે…
-
બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં ૨ ઓગસ્ટના રોજ “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાશે
પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ડીસા ખાતેથી જિલ્લા કક્ષાના “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાશે પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બનાસકાંઠાના…
-
થરાદ ખાતે વૃક્ષારોપણનું મહાઅભિયાન:અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા થરાદ – સાંચોર નેશનલ હાઈવેની બંને બાજુએ ૧૬૦૦થી વધુ સ્થાનિક ફળાઉ રોપાઓનું કરાશે વાવેતર…
-
દાંતીવાડા ખાતે સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત મંડળીઓ તથા FPOનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સુધારીલી યાદી દાંતીવાડા ખાતે સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત મંડળીઓ તથા FPOનો સેમિનાર અને સંવાદ…
-
ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી બાળકોના મૂળભૂત અધિકારોની જાળવણી માટે અભિયાન
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી બાળકોના મૂળભૂત અધિકારોની જાળવણી માટે અભિયા પ્રોજેક્ટ નંબર: ૨૦…
-
પાલનપુરમાં ચાલીસા મહોત્સવ નિમિત્તેઝૂલેલાલ મંદિરથી પ્રભાવ ફેરીનુંઆયોજન કરવામાં આવ્યું
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ગજરોજ પાલનપુર. માં જય જૂલેલાલ ચાલિયા. મહોત્સવ નિમિત્તે સિટી લાઈટ રોડ ઉપર આવેલા જુલેલાલ…
-
કાંકરેજ તાલુકાનાવરસડાના અને ભાભાર આરોગ્યમા સુપર વાઈઝર તરીકે સેવા આપતાં કર્મચારીનો વય નિવૃત ભાવ વંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..
વરસડાના અને ભાભાર આરોગ્યમા સુપર વાઈઝર તરીકે સેવા આપતાં કર્મચારીનો વય નિવૃત ભાવ વંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.. કાંકરેજ…
-
પાલનપુરમાં મહિલા કોલેજ સંકુલના નિર્માણ માટે ભૂમિ પૂજન સમારોહ યોજાયો
1 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સોળગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય મહિલા કોલેજનું નિર્માણ સ્વામી દયાનંદે લખ્યું છે કે,…




