BHARUCH
ભૂંડ પકડતા ભરૂચના વિસ્તારોથી વાકેફ, સગા સંબંધી પાસેથી ચોરી કરતા શીખ્યા, સિકલીગર ગેંગના બે માસિયાઈ ભાઈની ક્રાઇમ સ્ટોરી
રિપોર્ટર : સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં ગણેશોત્સવ અને દિવાળીએ બે બંધ ઘરોને નિશાન બનાવી ₹5.70 લાખની મત્તાની કરી ચોરી, વડોદરાના…
રાજપારડી ચાર રસ્તા પર સુરક્ષા બોર્ડનો અભાવ; રાત્રે ડિવાઈડર ન દેખાતા અકસ્માતનો ભય
રાજપારડી ચાર રસ્તા પર સુરક્ષા બોર્ડનો અભાવ; રાત્રે ડિવાઈડર ન દેખાતા અકસ્માતનો ભય રાજપારડી ચાર રસ્તા નજીક આવેલ સરદાર પ્રતિમા…
અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત બાદ બન્ને વાહનો ભડભડ સળગ્યા, મહિલા જીવતી ભૂંજાય
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા બાઈક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નિકળી હતી આ અકસ્માતમાં મહિલા જીવતી…
ભરૂચમાં શરૂ થશે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ભરૂચમાં પહેલું અને ગુજરાતમાં ૨૨ મું નવું કેમ્પસ શરુ કરાયું
સમીર પટેલ, ભરૂચ શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન…
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ૧૪૬ દુકાનદારો – લારી ધારકોને સ્થળ ઉપર નોટીશ આપવામાં આવી.
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા ના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયા, સેનેટરી ઇન્સ્પેકટર રઘુવિરસિંહ મહીડા ની હાજરીમાં સેનીટેશન સુપરવાઈઝરઓ ની ટીમે…
ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલનો વિદાય સમારંભ યોજાયો
સમીર પટેલ, ભરૂચ ગાંધીનગર ખાતે રાજ્યમંત્રીના અંગત સચિવ તરીકે નવી જવાબદારીસોંપાઈ ભરૂચ, ગુરુવાર :- ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર.…
ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર રોંગ સાઇડમાં પૂરપાટ જતી મહિલા ટુ-વ્હીલર ચાલક સામે સવાલો, વિડીયો થયો વાયરલ
સમીર પટેલ, ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના કારણે ગંભીર…
રાજપારડી–નેત્રંગ માર્ગ પર 10 કિ.મી.ના ₹111.8 કરોડના PQC ફોરલેન માર્ગનું ખાતમુહૂર્ત
રાજપારડીથી નેત્રંગ રોડ પર 10 કિલોમીટર PQC ફોરલેન માર્ગનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી થી…
નબીપુર નજીક આવેલા માંચ ગામે ગાંજાની ગેરકાયદેસર ખેતી ઝડપાઈ, પોલીસે કુલ 11.20 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નબીપુરના માંચ ગામે ગાંજાની ગેરકાયદેસર ખેતી ઝડપી પાડી છે.પોલીસે કુલ 11.20 લાખના…
ભરૂચના મકતમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમમાં ભરૂચ – નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તા. 18 થી 24 ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી
સમીર પટેલ, ભરૂચ રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું…










