BHARUCH
વાગરા: બોઇલર બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું સાયખા GIDC, વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના, 1નું મૃત્યુ, 24 ઇજાગ્રસ્ત
સમીર પટેલ, ભરૂચ ઔદ્યોગિક વિસ્તાર સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. રાત્રિના લગભગ…
ખેડૂત સમિતિની મદદથી 450 ખેડૂતોને સંમતિ એવોર્ડ: ભરૂચ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારનો ખેડૂતોએ આભાર માન્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાતા ખેડૂતોમાં આનંદનો માહોલ…
ભરૂચ : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત,રેલિંગનું કામ કરતા ટ્રેકટરને કન્ટેનરે મારી ટક્કર,બેના મોત બેથી વધુ ઇજાગ્રસ્ત
સમીર પટેલ, ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો,જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેકટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી,…
પ્રધાનમંત્રી 15 નવેમ્બરે ડેડીયાપાડાની મુલાકાતે: ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક કરી
સમીર પટેલ, ભરૂચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય…
વૈરાગ્યની કેડીએ યુવાન પગલાં : પિતાનો વ્યવસાય છોડી નેત્રંગના યુવકનો સંયમ માર્ગે પ્રયાણ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ ભૌતિક સુખ-સુવિધાઓ અને સાંસારિક મોહમાયા વચ્ચે એક યુવાન આત્માએ વૈરાગ્યનો માર્ગ પસંદ કરીને સમગ્ર…
વાલીયા તાલુકાની ગણેશ સુગર ફેક્ટરીમાં વર્ષ 2025-26ની શેરડી પિલાણ સીઝનનો વિધિવત શુભારંભ કરાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ વાલીયા તાલુકાની ગણેશ સુગર ફેક્ટરીમાં વર્ષ 2025-26ની શેરડી પિલાણ સીઝનનો ચેરમેન મહેન્દ્રસિંહ મહીડાની અધ્યક્ષતામાં શુભારંભ…
વાલિયા તાલુકાના પેટીયા ગામે પશુ આરોગ્ય મેળો યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પેટીયા ગામે પશુપાલન શાખા જિલ્લા પંચાયત ભરૂચ સંચાલિત પશુ…
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વંદેમાતરમના 150 વર્ષની ઉજવણી કરાઈ
સમીર પટેલ, ભરૂચ પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વંદેમાતરમના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ…
‘ગભરાશો નહીં, વિશ્વાસ રાખો-કેન્સર હારશે, તમે નહીં’: મક્કમ મનોબળ અને દૃઢ ઇચ્છાશક્તિથી કેન્સરને હરાવનાર શીતલબેનનો અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી સંદેશ
સમીર પટેલ, ભરૂચ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે શીતલબેનનો સંદેશ અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી છે. તેઓ કહે છે – > “જ્યારે…
ભરૂચ: કરગટ ગામમાં તળાવ બ્યુટિફિકેશનના નામે થઈ રહેલા ખોદકામ સામે ઓડ સમાજે વિરોધ નોંધાવ્યો, પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતી માટી ખોદકામની કામગીરી સામે સ્થાનિક ઓડ સમાજે તીવ્ર વિરોધ…










