BHARUCH
ભરૂચ: કરગટ ગામમાં તળાવ બ્યુટિફિકેશનના નામે થઈ રહેલા ખોદકામ સામે ઓડ સમાજે વિરોધ નોંધાવ્યો, પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતી માટી ખોદકામની કામગીરી સામે સ્થાનિક ઓડ સમાજે તીવ્ર વિરોધ…
ભરૂચ: કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી
સમીર પટેલ, ભરૂચ ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓમાં વધી રહેલી ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે.પ્રધાનમંત્રી જન…
વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેજિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
સમીર પટેલ, ભરૂચ ****** કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વંદે માતરમનુંસામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સંકલ્પલેવાયો…
ઔદ્યોગિક સલામતી પર ભાર, કલરટેક્સ વિલાયત ખાતે સેફટી ઓફિસરો માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન
સમીર પટેલ, ભરૂચ વિલાયત GIDC ખાતે આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.માં તારીખ 06-11-2025, ગુરુવારના રોજ ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ,…
ભરૂચમાં ‘એકતા પદયાત્રા’ યોજાશે:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજીત પદયાત્રામાં “એક ભારત –આત્મનિર્ભર ભારત”નો સંદેશ પ્રસરાવાશે
સમીર પટેલ, ભરૂચ દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં “એકતા પદયાત્રા”નું આયોજન…
108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા આગ લાગેલ રિક્ષાની આગ પર કાબુ મેળવી સરાહનીય કામગીરી કરી
સમીર પટેલ, ભરૂચ આજરોજ અમોદ તાલુકામાં ફાળવેલ 108 એમ્બ્યુલન્સ જે જંબુસર રોડ પાણીની ટાંકી પાસે હોટસ્પોટ લોકેશન પર રહે છે…
રાજપારડી–નેત્રંગ માર્ગ પર ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન
રાજપારડી–નેત્રંગ માર્ગ પર ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા નજીક માર્ગ સમારકામની માંગ સાથે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ…
ભરૂચમાં પહેલી વખત Hybrid ગાંજાનો જથ્થો ઝડપાયો, કોલેજ સ્ટુડન્ટ મોજશોખ પુરા કરવા સુરતથી લાવતો હતો
સમીર પટેલ, ભરૂચ SOG એ ₹2 લાખના હાઈબ્રીડ ગાંજા અને 18 હજારના વનસ્પતિ ગાંજા સાથે બે ને દબોચ્યા હાઈબ્રીડ ગાંજો…
SRF ફાઉન્ડેશન, જિલ્લા ICDS શાખા ના સહયોગ દ્વારા ભરૂચ જિલ્લાની89 કેન્દ્રો માટે આંગણવાડી મેળાનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ SRF ફાઉન્ડેશન દ્વારા ICDS શાખા, જિલ્લા પંચાયત, ભરૂચના સહયોગથી નવજીવન વિદ્યાલય કેમ્પસ ખાતે “આંગણવાડી મેળો…
વાગરા નજીક ગમખ્વાર અકસ્માત, જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલ્ટી, મુસાફરોમાં અફરાતફરી
સમીર પટેલ, ભરૂચ વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલ્ટી જતાં ગંભીર…










