BHAVNAGAR
-
પાલીતાણા મા ભારે પવન સાથે કમોસમી વરસાદ માં એક આધેડ નું તળેટી રોડ પર ઝાડ પડતા મોત થયું
પાલીતાણા મા ભારે પવન સાથે કમોસમી વરસાદ માં એક આધેડ નું તળેટી રોડ પર ઝાડ પડતા મોત થયું હવામાન ખાતાની…
-
શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઑ ને કરવામાં આવતી હેરાનગતિ અંગે રાવ
યુવક કોંગ્રેસ તેમજ એન એસ યુ આઈ ભાવનગર દ્વારા શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઑ ને કરવામાં આવતી હેરાનગતિ જેમ…
-
પાલિતાણા ખોજા મસ્જિદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શોકસભામાં પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
પાલિતાણા ખોજા મસ્જિદ ખત્રીવાડ ચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયતુલ્લાહ ખામેનાઈ સાહેબ, અને ૧૬૫ માસુમ દીકરીઓ જે શહીદો ની…
-
પાલીતાણામાં પૂજ્યબાપુની રામકથાનું આયોજન, ભૂમિપૂજન અને સંતદર્શન યાત્રા યોજાઈ
મોરારીપાલિતાણામાં આગામી 18 થી 26 એપ્રિલ શ્રી કૈલાસટેકરી, સગાપરા ધાર ખાતે પૂજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા…
-
થરા મા પીએમ શ્રી અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
થરા મા પીએમ શ્રી અનુપમ પે. કેન્દ્ર શાળા નં.-૨ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ…
-
પાલીતાણાના વાળુકડ કેન્દ્રવર્તી શાળામાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી
જયા સુધી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો નરેન્દ્ર ત્રિવેદી ની બદલી નહીં થાય ત્યા સુધી શિક્ષણ બંધ રહેશે પાલીતાણા તાલુકાના વાળુકડ…
-
પાલીતાણામાં વહેલી સવારે બની આગની ઘટના
પાલીતાણામાં વહેલી સવારે બની આગની ઘટના જાણવા મળતી વિગત મુજબ પાલીતાણા શહેર ના પરીમલ સોસાયટી પાસે આવેલ અજમેરી ગાદલા નામ…
-
પાલીતાણામાં પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન, ભૂમિપૂજન અને સંતદર્શન યાત્રા યોજાઈ
પાલીતાણામાં પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન, ભૂમિપૂજન અને સંતદર્શન યાત્રા યોજાઈ સંત દર્શન યાત્રા માં લાલો પીચર ના કલાકારો ખાસ ઉપસ્થિત…
-
ગુજરાતમાં લેડી પોલીસ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હડકંપ
ભાવનગરમાં લેડી પોલીસ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. યુવકે ધાક-ધમકી આપીને બળજબરીથી શારીરિક સંબંધ બાધ્યા હતા.…
-
પાલિતાણામાં 16 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મ
ભાવનગર : પાલિતાણામાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ થયાંની ફરિયાદની તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાંનું ખુલતા પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કરી…









