DANG
ડાંગ: વાસુર્ણા ખાતે 101 આદિવાસી યુગલો માટે સમૂહ લગ્નોત્સવ,શૈક્ષણિક,સંસ્કારનો સમન્વય સાથે પ્રભુતામાં પગલા માંડ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના સાપુતારા નજીક આવેલા વાસુર્ણા ગામ સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ ડાંગ જિલ્લાના…
ડાંગમાં સૂર્યમંડળ આધારિત પ્રાકૃતિક ખેતીથી ઓછી જમીનમાં વધુ પાક મેળવવાના સંદર્ભે પ્રોજેક્ટ શરૂ કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લો એ વનસ્પતિ સૃષ્ટિ તેમજ પ્રાણી સૃષ્ટિનો સંગમ ધરાવતો એક પ્રદેશ છે.જેથી ગુજરાતનું સ્વિટઝર્લેન્ડ કહેવામાં…
ડાંગનાં શામગહાન ખાતે શ્રી સંપ્રદાયની ત્રિ-દિવસીય શ્રીકથા જ્ઞાન યજ્ઞ’નો ભવ્ય પ્રારંભ; ભવ્ય શોભાયાત્રા નીકળી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના શામગહાન વિસ્તારમાં આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે.જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજ (નાણીજધામ, મહારાષ્ટ્ર) ની…
નવસારી માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ શાખા દ્વારા જિલ્લાના પત્રકારો માટેનો નિઃશૂલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સતત બે વર્ષથી યોજાતા પત્રકારો માટેના મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા અમે અમારા સ્વાસ્થ્યનું નિયમિત મૂલ્યાંકન કરી…
નવસારીના સિસોદ્રા ખાતે આયુષ મેળામાં આયુર્વેદ–હોમિયોપેથી દ્વારા આરોગ્ય જાગૃતિ અને સારવારનો વ્યાપક લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન…
લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અજબ ટારઝનની કી ગજબ કહાની ‘માં નવસારીના બાળકલાકારો ભૂમિકા ભજવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ હાલમાં જ રિલીઝ થયેલી ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘ અજબ ટારઝનની કી ગજબ કહાની’ કે…
નવસારી જિલ્લામાં નાબાર્ડની પોટેન્શિયલ લિન્ક્ડ ક્રેડિટ પ્લાન (PLP) 2026-27 ના પ્રકાશનનું વિમોચન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લામાં પ્રાયોરિટી સેક્ટર માટે રૂા.૫,૯૧,૧૭૭.૪૯ લાખની ક્રેડિટ ક્ષમતાનો અંદાજ : ગત વર્ષ કરતા ૩૫.૬૭% નો નોંધપાત્ર વધારો…
આહવા ખાતે મુખ્ય માર્ગમાં નવ નિર્મિત થનાર સીસી રોડના ખાતમુહર્ત ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકનો મુખ્ય માર્ગ જે ૭૦૦ મીટર, ડામર કામ અને…
આહવા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે નાટ્ય પ્રદર્શન આયોજન યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજના યુવાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય,તેમના કાર્યોથી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ…
ડાંગ જિલ્લામાં વન અધિકારના પ્રશ્નો: આદિવાસી મહાસભાએ કમિશ્નરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણની માંગ કરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં વન અધિકાર કાયદો-૨૦૦૬ (Forest Rights Act – FRA) હેઠળના વ્યક્તિગત અને સામુહિક દાવાઓમાં વર્ષોથી…










