DANG
આહવા ખાતે મુખ્ય માર્ગમાં નવ નિર્મિત થનાર સીસી રોડના ખાતમુહર્ત ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકનો મુખ્ય માર્ગ જે ૭૦૦ મીટર, ડામર કામ અને…
આહવા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે નાટ્ય પ્રદર્શન આયોજન યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજના યુવાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય,તેમના કાર્યોથી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ…
ડાંગ જિલ્લામાં વન અધિકારના પ્રશ્નો: આદિવાસી મહાસભાએ કમિશ્નરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણની માંગ કરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં વન અધિકાર કાયદો-૨૦૦૬ (Forest Rights Act – FRA) હેઠળના વ્યક્તિગત અને સામુહિક દાવાઓમાં વર્ષોથી…
ડાંગ જિલ્લામાં વન અધિકારના પ્રશ્નો: આદિવાસી મહાસભાએ કમિશ્નરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણની માંગ કરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં વન અધિકાર કાયદો-૨૦૦૬ (Forest Rights Act – FRA) હેઠળના વ્યક્તિગત અને સામુહિક દાવાઓમાં વર્ષોથી…
ડાંગનાં તેજસ્વી વાસુર્ણા ધામ ખાતે 101 યુગલોના સમૂહ લગ્નોત્સવ:ગરીબ આદિવાસી પરિવાર માટે આશીર્વાદરૂપ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં વાસુર્ણા સ્થિત તેજસ્વીની સાંસ્કૃતિક ધામ ખાતે આજે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ…
ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં બે જુદા જુદા સ્થળોએ અકસ્માત સર્જાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિકથી પાઈપનો જથ્થો ભરી મુન્દ્રા ગાંધીધામ તરફ જઈ રહેલ ટ્રક.ન.જી.જે.12.બી.વાય.9920 જે…
ડાંગ જિલ્લાનાં તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુર્ણા ખાતે દ્વિતીય આદિવાસી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધાર્મિક અને સામાજિક ઉત્થાનનાં ઉમદા હેતુ સાથે ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ખાતે આવેલ તેજસ્વીની સંસ્કૃતિ ધામ દ્વારા…
ડાંગનાં હુંબાપાડા-માંળુગા વિસ્તારમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો:-ગ્રામજનોએ લીધો હાશકારો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજમાં આવેલા હુંબાપાડા અને માંળુગા ગામ વિસ્તારમાં છેલ્લા દસ…
ડાંગ: સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ શાળાની “પંચામૃત થી સોનામૃત” કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ . ઝોન કક્ષાએ આયોજિત બાળ વૈજ્ઞાનિકમાં પ્રદર્શન ડાંગની આ કૃતિ પોતાનું પ્રતિનિધિત્વ કરશે… ગુજરાત શૈક્ષણિક સંશોધન…
આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલીના સમરોલી ખાતે નવનિર્મિત શાળા સંકુલના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આવનાર પેઢી માં ઉચ્ચ શિક્ષણ સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું એ આપણી સૌની જવાબદારી છે”- આદિજાતિ…










