DANG
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2016-17 થી સતત સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સભાસદ ભાઈઓ બહેનોની…
ડાંગ જિલ્લાનાં ૬ શિક્ષકોએ શિક્ષણક્ષેત્રે ગૌરવસભર સિદ્ધિ મેળવી ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નોલેજ વેલી ફાઉન્ડેશન અને ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર (ગુજરાત) દ્વારા આયોજિત “ગુજરાત સારસ્વત સન્માન –…
Dang: તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણા તથા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ભૂખ્યાને ભોજન આપી સેવા સપ્તાહની ઉજવણી કરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુર્ણાનાં બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીનાં સાનિધ્યમાં ડાંગના અતિ ઊંડાણના આદિવાસી ક્ષેત્રનાં…
ડાંગ LCB પોલીસની ટીમે અઢી વર્ષથી હાથતાળી આપતા કુખ્યાત ‘ચામઠા ગેંગ’ના બે સાગરીતોને ઝડપી પાડ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે ૨૦ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરી આંતરરાજ્ય તસ્કરોને દબોચ્યા; ગુજરાતના અનેક…
સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો,સનરાઇઝ,સનસેટ પોઇન્ટ સુધીના માર્ગનું નવીનીકરણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા માટે આવતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.ઘણા લાંબા…
ડાંગ: આહવા ખાતે મહિલાઓની સેફ્ટી અને સિક્યુરિટી જાગૃતિ અંગેના સેમિનાર નું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાની સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે ૦૯/૦૧/૨૦૨૬ના રોજ “મહિલાઓની સેફ્ટી અને સિક્યુરિટી જાગૃતિ અંગેના સેમિનાર”…
Navsari: કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે નવસારી ખાતે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રંગેબેરંગી લાઈટોથી ૧૦૦થી વધુ આકર્ષણો સાથે તૈયાર થયેલ લો ગાર્ડન નવસારીના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર નવસારી…
ડાંગ સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટની ખાલી જગ્યા પર લેબ ટેકનીશિયનની ભરતીનો વિવાદ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી…
ડાંગ જિલ્લામાં રામાનંદ સંપ્રદાય દ્વારા આયોજિત રક્તદાન શિબિરોમાં ૩૭૦ યુનિટ રક્ત એકત્રિત કરાયુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા, ડાંગ જિલ્લામાં જગતગુરુ શ્રીમદ્ રામાનંદાચાર્ય નરેન્દ્રચાર્યજી મહારાજની…
વાંસદા તાલુકામાં 14 વર્ષીય સગીરાને બળજબરી ઉઠાવી બળાત્કાર ગુજારનાર 8 નરાધમોને પોલીસે દબોચી લીધા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં સગીરા શૌચક્રિયા માટે ઘરની બાહર નીકળતા ઉઠાવી જઈ સામૂહિક બળાત્કાર…










