GANDHINAGAR
-
ગુજરાત સરકારે ડ્રગ લિસ્ટને રિવાઈઝ કર્યું, શ્વસનતંત્ર, આંખ, ગેસ્ટ્રો, હદયરોગની દવાઓમાં ઉમેરો
રાજ્યની સરકારી હોસ્પિટલો-જિલ્લા હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામા આવે છે. જેમાં હાલ 2024-25ના વર્ષ પ્રમાણે 1386 દવાઓ છે.આ યાદીની સરકારે…
-
પર્વમાં “માવતરો”ને સંગાથે ઉજવણીનો ક્રમ જાળવતા હકુભા
ધુળેટીનો રંગ, આર્શીવાદ સાથે સેવાનો સંગમ; વૃદ્ધાશ્રમમાં વડીલજનો સાથે અનોખો રંગોત્સવ” આશીર્વાદ મેળતા પૂર્વ મંત્રી હકુભા જામનગર ( ભરત ભોગાયતા)…
-
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
માર્ચ આવવાની સાથે રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે બફારો-ગરમીની શરુઆત થઇ ગઇ છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારે લાગી…
-
નીડર અને સચોટ પત્રકારત્વની મશાલ ઝળહળે છે
*સંઘર્ષથી સફળતા: જામનગરના પત્રકાર દિપક ઠુંમરનો આજે જન્મદિવસ, શૂન્યમાંથી સર્જન કરનાર ઉદ્યોગપતિ અને નિડર પત્રકારની અનોખી સફર* *પત્રકારત્વ અને સફળ…
-
ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો
સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ સૂર્યકાંત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક…
-
જામનગરમાં સંઘનો અનોખો કાર્યક્રમ
ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રચેતનાનું પર્વ “વિરાટ હિન્દુ સંમેલન સમિતિ”શંખેશ્વર વસ્તી નું તારીખ ૨૫/૨/૨૦૨૬ ના રોજ વિશ્વકર્મા બાગ ખાતે યોજાયેલ જેમાં…
-
સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઇન્ડીયા) દ્વારા ભવ્ય આયોજન
વારાણસીમાં વિશ્ર્વનાથની નિશ્રામાં આચાર્યપદે રાજકોટના આચાર્ય અને સાથી વિદ્વાનોના વૈદિકમંત્રો સાથેના મહાદેવના યજ્ઞનુ દિવ્ય વાતાવરણ જામનગર (ભરત ભોગાયતા) ભારત…
-
ગાંધીનગર ખાતે નિવૃત્ત માહિતી પરિવારનું સ્નેહમિલન યોજાયું
ગાંધીનગર સેક્ટર – ૨૩ સ્થિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે તા. ર૪મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વરિષ્ઠ નિવૃત્ત અધિક માહિતી…
-
ગુજરાતમાં બાળકીઓ પર સતત અત્યાચાર વધી રહ્યો છે, 5135 કેસ અદાલતોમાં પેન્ડિંગ
ગુજરાતમાં સુરક્ષા અને ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ના દાવાઓ વચ્ચે એક ચિંતાજનક વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યમાં માસૂમ બાળકીઓ પરના દુષ્કર્મની ઘટનાઓમાં…
-
સામુહીક સદકાર્યોના હંમેશા હિમાયતી આર.સી.ફળદુએ વારાણસીથી ભાવભર્યા સંદેશ સાથે ક્ષેમકુશળ પુછ્યા
કાશીમાં કોટી રૂદ્ર મહાયજ્ઞમા હાલારના શિવભક્તોને ફળદુ સાહેબએ બિરદાવ્યા. એડવોકેટ જાગૃતિ વ્યાસ ટીમ સાથે સોમનાથ પહોંચ્યા જામનગર (ભરત ભોગાયતા)…









