GANDHINAGAR
-
ગુજરાત સરકારે TRB જવાનોના વેતનમાં કર્યો 150 રુ.નો વધારો
ટીઆરબી જવાનોનાં દૈનિક વેતનમાં ગૃહ વિભાગ દ્વારા દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂા.300…
-
ગુજરાતમાં સામાન્ય માણસને પોતાનું કામ કરાવવું યુદ્ધ લડવા સમાન : 5 BJP MLA
વડોદરા જિલ્લાના પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને…
-
પતિ-પત્ની બંને મક્કમ હોય છૂટાછેડા માટે તો 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટ
લગ્ન જીવનની તકરારો અને વિખવાદોમાં જયારે પતિ-પત્ની બંને દ્વારા હિન્દુ મેરેજ એકટની કલમ-13 બી હેઠળ સંમંતિપૂર્વકના છૂટાછેડા માટે અરજી કરવામાં…
-
ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી
ગુજરાતમાં એક વર્ષમાં 11,76,320 બાળકોનો જન્મ થયો છે. જેમાં 6,16,051 દીકરા અને 5,60,437 દીકરીઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં…
-
ડેપ્યુટી સ્પીકર પદેથી જેઠા ભરવાડનું રાજીનામું, નવા જૂનીના એંધાણ
ગુજરાતની રાજનીતિને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે રાજીનામું આપી દીધું છે. વિધાનસભા…
-
ગુજરાતમાં કુપોષણના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે તેમ છતાંય 3.21 લાખ શિશુઓ કુપોષિત
‘કુપોષણમુક્ત ગુજરાત’ના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં કુપોષણની સ્થિતી ચિંતાજનક બની છે. કુપોષણના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ…
-
SURAT એસીબી સફળ ટ્રેપ: સુરતમાં સર્કલ ઓફિસર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા
SURAT એસીબી સફળ ટ્રેપ: સુરતમાં સર્કલ ઓફિસર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા આ કેસની વિગતવાર વિગત મુજબ, ફરિયાદીના અસીલના પ્લોટ…
-
AHMDEDABAD:એરિયા એકાઉન્ટ્સ ઓફિસ (દક્ષિણ કમાન) અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે
AHMDEDABAD :એરિયા એકાઉન્ટ્સ ઓફિસ (દક્ષિણ કમાન) અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે સ્પર્શ જાગૃતિ…
-
દારૂ બંધ ગુજરાતમાં મુલાકાતીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં.
ગુજરાત સરકારે GIFT સિટી માં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં હવે ગુજરાત બહારના લોકો…
-
ગુજરાત SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. ગત તા. 27…









