GANDHINAGAR
ગુજરાતમાં ‘SIR’ વિવાદ અને ફોર્મ-7ના દુરુપયોગથી મતાધિકાર પર સંકટ, તંત્ર મૌન !!!
ગુજરાતમાં ચાલી રહેલી ‘SIR’ (Special Intensive Revision) પ્રક્રિયા અને તેના આડમાં ફોર્મ-7ના કથિત દુરુપયોગે રાજ્યની રાજકીય અને નાગરિક દુનિયામાં તીવ્ર…
સરકાર કે રાજા દ્વારા ઇનામ તરીકે આપવામાં આવેલ જમીનો હવે કાયદેસર થશે, રાજ્ય સરકારનો નિર્ણય
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઈનામી જમીનોના અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા અંગે એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી,…
ઔધોગિક ગંદા પાણીમાંથી મેટલ રીકવર થઇ શકે કે કેમ ?
તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, જામનગર ખાતે DKV Arts and Science College ના કુલ 15 વિધાર્થીઓ કે જેઓ…
SIRની કામગીરી વિવાદ મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ!
ગુજરાતમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરી વિવાદમાં રહી છે કેમકે, મતદારોના નામ રદ કરવા માટે લાખોની સંખ્યામાં વાંધા લેવાયાં છે. …
GANDHINAGAR:ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે Indian Ceramics Asia 2026 ના 20મા એડિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
GANDHINAGAR:ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે Indian Ceramics Asia 2026 ના 20મા એડિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગાંધીનગર સ્થિત હેલિપેડ…
રાજ્ય સરકાર નગરપાલિકાઓને 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ માટે વિના મૂલ્યે સરકારી જમીન ફાળવશે
રાજ્યની નગરપાલિકાઓને 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ માટે વિના મૂલ્યે સરકારી જમીન ફાળવવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વ નો નિર્ણય…
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સંપન્ન
યુવાન લોકશાહીની ભાવનાને ઉજાગર કરવા ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ પ્રેરણારૂપ બને -રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત …… જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર…
જનતા રેડના ડરે બંધ થયેલા દારૂના અડ્ડાઓ ફરી પાછા ધમધમતા થયા, પોલીસની સહમતી કે મજબૂરી ?
ગુજરાત રાજ્યમાં વર્ષોથી દારૂબંધીનો કાયદો અમલમાં છે. મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને આધારે રાજ્યમાં દારૂના વેચાણ, ઉત્પાદન અને સેવન પર કડક પ્રતિબંધ…
ગુજરાત સરકારે TRB જવાનોના વેતનમાં કર્યો 150 રુ.નો વધારો
ટીઆરબી જવાનોનાં દૈનિક વેતનમાં ગૃહ વિભાગ દ્વારા દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂા.300…
ગુજરાતમાં સામાન્ય માણસને પોતાનું કામ કરાવવું યુદ્ધ લડવા સમાન : 5 BJP MLA
વડોદરા જિલ્લાના પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને…










