GANDHINAGAR
GUJARAT:કૃષિ રાહત પેકેજ પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાય…
GANDHINAGAR ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના સુશ્રી રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી
GANDHINAGAR ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના સુશ્રી રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી મહિલા વર્લ્ડ…
રાજ્યમાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું
ગુજરાતીઓને હવે ઠંડી સહન કરવાનો વારો આવી રહ્યો છે. કેમ કે, ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ઠંડી પડી રહી છે, જેમાં વહેલી…
રાજ્યભરમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ નલિયા 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યભરમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો…
ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે(8 નવેમ્બર) ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે આશરે 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ
કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતી પુત્રોને પુન: બેઠા કરવા રાજ્ય સરકારની સંપૂર્ણ સંવેદના પિયત અને બિનપિયત પાકો…
MORBI:“જોવા જેવી દુનિયા” એ કર્યું મોરબીને ઘેલું । ઊભરાયો માનવમહેરામણ
વૈજ્ઞાનિક સમજણ, આધુનિક ટેક્નોલોજી અને રોમાંચક પ્રસ્તુતિનો ત્રિવેણી સંગમ “જોવા જેવી દુનિયા” એ કર્યું મોરબીને ઘેલું । ઊભરાયો માનવમહેરામણ ૬…
GUJRAT:ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના ૧૫૦ વર્ષની ગુજરાતભરમાં થશે ભવ્ય ઉજવણી
GUJRAT:ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના ૧૫૦ વર્ષની ગુજરાતભરમાં થશે ભવ્ય ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઉજવાશે “વંદે માતરમ…
GUJRAT:રાજ્યમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળીની ખરીદી કરવાનો ઉદારતમ નિર્ણય
GUJRAT:રાજ્યમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળીની ખરીદી કરવાનો ઉદારતમ નિર્ણય ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા…
રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો અંત આવ્યો
રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો અંત આવ્યો છે. અનાજ વિતરકોની છેલ્લા 4 દિવસથી હડતાલ ચાલી રહી હતી, જેના કારણે લાખો ગરીબ…










