GANDHINAGAR
GANDHINAGAR:વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત રાજ્યના સહકાર વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત
GANDHINAGAR:વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત રાજ્યના સહકાર વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત GST સુધારા, મેક ઇન ઈન્ડિયા,…
હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય.
રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક…
MORBI ગુજરાતમાં દારૂબંધી છતાં મળે છે દારૂ! મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા
MORBI ગુજરાતમાં દારૂબંધી છતાં મળે છે દારૂ! મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા મોરબીના…
MORBI:આર.ટી.આઈ. કાયદા હેઠળ મોરબી પ્રાંત અધિકારીના બેદરકારી ભર્યા વર્તન અંગે શિસ્તભંગ કાર્યવાહીની માંગ !!!
MORBI:આર.ટી.આઈ. કાયદા હેઠળ મોરબી પ્રાંત અધિકારીના બેદરકારી ભર્યા વર્તન અંગે શિસ્તભંગ કાર્યવાહીની માંગ !!! મોરબી પ્રાંત અધિકારી શ્રી સુશીલ પરમાર…
રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો. વિદ્યાપીઠના કુલાધિપતિ…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના
પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જીવન યાત્રાના અનેક પહેલુંઓ વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ…
ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી
ગુજરાત હાઈકોર્ટે ધર્મ પરિવર્તનને લગતા કેસના ચુકાદામાં મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તનનો ભોગ બનેલા હોવાનો દાવો કરતી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ, મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો
———– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા…
ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓના દિવાળી વેકેશનની તારીખ જાહેર
દિવાળીના તહેવારને લઈને રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મોટા ખુશખબર આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક…
વિકસિત ભારતનો અમૃતકાળ: સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 24 વર્ષ
7 ઓક્ટોબર, 2001 એ ભારતના રાજકારણના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ હતો, જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સંઘના…










