JAMNAGAR
-
જામનગર સિંધી સમાજ દ્વારા થશે ઉપવાસ-અનુષ્ઠાન
*જામનગરમાં આવતીકાલથી સિંધી સમાજના પવિત્ર ૪૦દિવસના ‘ચાલીહા મહોત્સવ’નો થશે પ્રારંભ* *૪૦ દિવસ ઉપવાસ કરાશે: જ્યારે ઝૂલેલાલ મંદિરોમાં તડામાર તૈયારીઓનો પ્રારંભ:…
-
હાલાર ક્રાઇમ-આપઘાત,અપમૃત્યુ અને સબોસબ ખેંચાણી
*લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં ઝેરોક્ષ ની દુકાન ચલાવતા વેપારીનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આપઘાત* જામનગર તા ૧૫,…
-
(no title)
*‘ધરતીના સ્વાસ્થ્ય’માં સુધારાની સાથે સાથે ‘માનવ સ્વાસ્થ્ય’માં પણ સુધારો લાવતી “પ્રાકૃતિક ખેતી”* ૦૦૦૦૦ *ઘર આંગણે બીજામૃત બનાવી, ખેતીના ખર્ચમાં ઘટાડો…
-
કોલેરાના રોગચાળા સામે તંત્રની વિશેષ સતર્કતા
*જામનગર શહેરના બેડી વિસ્તાર અને તેની આસપાસના વિસ્તાર માટે જાહેરનામુંં બહાર પડાયુંં* જામનગર (નયના દવે) મ્યુનિસિપલ કમિશનરશ્રી, જામનગર મહાનગરપાલિકા, જામનગરની…
-
સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જામનગર પોલીસ દ્વારા સઘન માર્ગદર્શન
*જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ કવાટર્સના તાલીમ ભવનમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો* *યુપીએસસી-જીપીએસસી-સીસીઇ- પીએસઆઇ અને કોન્સ્ટેબલ વગેરે પરીક્ષાની…
-
વિપક્ષ સભ્યની ઢોરના ડબાની મુલાકાત બાદ શાસકો દોડ્યા
*જામનગર મનપા સંચાલિત ઢોરના ડબ્બામાં સફાઈ નો અભાવ અને ઢોર ને સમયસર નીરણ અપાતું નથી: કોંગી કોર્પોરેટર* જામનગર(નયના દવે) જામનગર…
-
મંત્રી રાઘવજી સાથે બાળકો ગ્રામજનો દ્વારા વૃક્ષોત્સવ
*કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મોટા ઇટાળા ખાતે ‘એક પેડ માઁ કે નામ’ કાર્યક્રમ યોજાયો;બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી…
-
જામનગરમાં ઇસ્કોન દ્વારા શનિવારે સાંજે રથયાત્રા
*છોટીકાશી ના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ* *કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ- ધારાસભ્ય દિવ્યેશભાઈ…
-
હાલારમાં વ્યાજના વિષચક્ર અંગે વધુ ચાર ગુના
જામનગર જીલ્લામાં કાલાવડ-લાલપુરમાં પણ વ્યાજખોરીના કેસ એક આહિર પરીવાર હોમાયા બાદ બીજા પણ ચાર ગુના નોંધાતા ચકચાર જામનગર(ભરત ભોગાયતા) રાજ્ય…
-
જામનગરમાં સીટી ઇજનેરને ધમકી દેવાના કેસમાં પુર્વ કોર્પોરેટરને જામીન
સિટી ઈજનેરને ધમકી આપવાના કેસમાં પૂર્વ કોર્પોરેટરના રીમાન્ડ નામંજુર અને જામીન મંજુર જામનગર (નયના દવે) જામનગર મહાનગર પાલીકાના…





