JAMNAGAR
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી જોગવડ ગામે રામદૂતનગર પ્રાથમિક શાળના નવા મકાનનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ
લાલપુર તાલુકાના જોગવડ ગામ ખાતે રામદૂતનગર પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી અધ્યતન સગવડતાઓ સાથે પ્રાથમિક શાળાનું નવનિર્માણ કરવામાં આવનાર…
શ્રી કરશનપર પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થી મહેતા ફેનિલનું સન્માન કરવામાં આવ્યું.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજીત શિક્ષક દિવસ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી…
વળતર પુરૂ આપવા હાલારના “આપ”પ્રમુખે લખ્યુ C.M. ને
વળતર પુરૂ આપવા હાલારના “આપ”પ્રમુખે લખ્યુ C.M. ને જામનગર (નયના દવે) વરસાદથી ખેડૂતોને,પશુ પાલકોને ભારે નુકસાન,બિયારણ-ખાતર-દવા,અમુક પાક અમુક ઉતારો…
સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સીટીનો પ્રેરણા પ્રવાસ અને ખેડૂત તાલીમ આપવામાં આવેલ
સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ૨૭ જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ…
૭૮ માં સ્વતંત્રતા દિવસના અવસરે બાલંભા સરકારી હાઇસ્કુલ દ્વારા ઉત્સાહભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
લલીતભાઈ નિમાવત ૭૮ માં સ્વતંત્રતા દિવસના અવસરે બાલંભા સરકારી હાઇસ્કુલ દ્વારા ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં…
ભુલા પડેલા વૃદ્ધ મહિલા નો પરિવારજનો સાથે મેળાપ કરાવતી જામનગર ની ૧૮૧ અભયમ ટીમ,
મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ખાસ કરીને મહીલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા…
શાળા નં-૧૮ જામનગર ખાતે બાળ સંસદની ચૂંટણી યોજાઇ
શાળા નં-૧૮ જામનગર ખાતે બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું. પ્રાથમિક જ્ઞાનથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. જે તેમને…
શાળા નં -18 જામનગરની વિધાર્થીનિઓએ શહેર કક્ષાની કુસ્તીમાં મેદાન માર્યું
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) ની જિલ્લા રમત ગમત કચેરી જામનગર આયોજિત જામનગર શહેર કક્ષાની અલગ-અલગ વય અને વજન…
સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને તાલીમ અપાઈ
સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 30 જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ…
હિન્દુઓની સરકારથી એટલા કંટાળી ગયા છીએ કે નાછૂટકે હવે અમારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડેલ છે.
જામનગર જિલ્લાના ધ્રોલ ગામના 748 હિન્દુઓએ જામનગર કલેકટર સમક્ષ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજુરી માંગતા ખળભળાટ મચી ગયો છે. ધ્રોલ…










