JAMNAGAR
-
લેઉઆ પટેલ સમાજ સ્થળ-રણજીતનગર ખાતે નવી વિંગનું પણ મહાનુભાવોના વરદ હસ્તે લોકાર્પણ
શ્રી લેઉવા પટેલ સમાજ દ્રારા યોજાયો તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ. શ્રી લેઉવા પટેલ સમાજ-જામનગર દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા…
-
સરસ્વતીસન્માનમાં બાળાનું “દાન” મોખરે રહ્યુ
શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ-જામનગર દ્વારા શ્રાવણી પુનમ (બળેવ)ને તા.9-8-2025 ના રોજ જ્ઞાતિની વાડી “શાંતાવાડી” માં નિર્માણ થયેલ “શ્રી ખરડેશ્વર…
-
મહિલાઓ માટે અવિરત કાર્યરત 181 મહિલા અભયમ જામનગર ટીમ
** *પતિના ત્રાસથી કંટાળીને ઘર છોડીને બે દિવસથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી જામનગર 181 ટીમ**** જામનગર ખાતે…
-
જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા કેરિયર ફેેઅર- 2025નું આયોજન કરવામાં આવ્યું.
30 જુલાઈ 2025 અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા ખાતે તારીખ 28 જુલાઈ 2025ના રોજ 11:30…
-
ગુજરાતના શાસન ઉપર હાવી થય ગયુ પ્રશાસન
નરેન્દ્ર મોદીના શાસનમાં પ્રજામાં જોમ આવ્યુ હતુ, કે ” અમારા નેતા અમારૂ કામ કરશે, તે વખતે પ્રશાસન પણ વેગમાં હતુ…
-
મહિલાઓ માટે અવિરત કાર્યરત 181 હેલ્પલાઇન
** પતિ સાથે ઝગડો થતા પિયરમાં આવેલ ગર્ભવતી પીડિતા અને પતિનું કુશળ કાઉન્સિલિંગ દ્વારા અભયમ ટીમે સમાધાનકારી નિરાકરણ લાવેલ** **પિયરમાં…
-
શ્રમિકોના હિતોના રક્ષણ માટે અમદાવાદમાં યોજાઇ મીટીંગ
એમ કહેવાય છે કે રાષ્ટ્ર નિર્માણના પાયામાં શ્રમ હોય છે, શ્રમથી જ સર્જન થાય છે ત્યારે શ્રમિકો એ રાષ્ટ્રની સંપદા…
-
અમુક વિજચોરોને ૪૪૦ વોલ્ટનો ઝટકો?!?
જામનગરના વિજચોરીના ત્રણ કેસના એકજ આરોપીને કોર્ટે નોંધપાત્ર સજા અને દંડના હુકમ કર્યા છે જામનગર (ભરત ભોગાયતા) નવાગામ ઘેડમાં…
-
એરાઉન્ડ ધ જોડીયા-જોડીયા પંથકના હાલ હવાલ જાણો
જામનગર જીલ્લાના જોડીયા પંથકના વિવિધતાસભર અહેવાલો પ્રેસ પ્રતિનિધી રમેશભાઇ ટાંક એ જણાવ્યા છે __________ જોડિયા માં ૭૦ ના દાયકા થી…
-
સોશ્યલ મીડીયાના માધ્યમથી સરકાર ચલણ મોકલે જ નહી
*વાહનચાલકોને તેમના વાહનને લગતા ચલણ વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા દ્વારા ક્યારેય મોકલવામાં આવતા નથી* *વોટ્સએપના માધ્યમથી મળતા નકલી ઈ-ચલણ કે…









