JUNAGADH
કેશોદ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત ઘટના સ્થળે જ કારચાલકનું મૃત્યુ
કેશોદના બાયપાસ પાસે ટેન્કર તથા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો કેશોદ બાયપાસ પાસે ટેન્કર માંથી પાણી પીવડાવી રહ્યું હતું…
આજથી કેશોદ શહેરમાં ધોરણ નવ થી 12 સુધીની પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયો
કેશોદની સરકારે ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના 3હજાર કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કેશોદ શહેરની માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક…
માળીયાહાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળાના શિક્ષિકાનું રાજ્યસ્તરીય બહુમાન
માળીયાહાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળાના શિક્ષિકા બહેનનું આગવા શિક્ષણકાર્ય માટે રાજ્યસ્તરીય બહુમાન કરવામાં આવ્યું છે, તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક…
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ
સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ…
સોમનાથ સ્વાભિમાન પર્વ : ભવનાથ સહિતના શિવ મંદરોમાં ત્રણ દિવસ સુધી ઓમકાર જાપ મંત્ર
સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે આવતીકાલથી સોમનાથમાં ત્રણ દિવસ સુધી શિવ વંદના સહિતના ભવ્ય કાર્યક્રમ યોજવાના છે.…
સોમનાથ સ્વાભિમાન પર્વ : સોમનાથ મંદિરનું પુનઃનિર્માણએ વિનાશના પ્રયાસ પર નિર્માણના વિજયની ગાથા
ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના ઉચ્ચતમ શિખર એવા સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની…
જૂનાગઢ જિલ્લામાં રીમોટ સંચાલિત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર પ્રતિબંધ
જૂનાગઢ જિલ્લાના ક્રિટીકલ/ સ્ટ્રેટઝીકલ ઈન્સ્ટોલેશન સ્થળો ખાતે ઉપલી સત્તા તરફથી અન્ય કોઇ ફેરફાર ન થાય ત્યાં સુધી આ સ્થળો તથા…
જૂનાગઢ જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી સુધી મંજુરી વગર સભાસરઘસ યોજી શકાશે નહીં
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી એ કઈ સભાસરઘસ…
માળિયા હાટીના ખાતે ધોરણ 1 અને 2 બે દિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવ્યું
સમગ્ર શિક્ષા દ્વારા શિક્ષકોને ધોરણ 1 અને 2 પ્રજ્ઞામાં NEP-2020 અંતર્ગત અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા પેડાગોજી તથા અધ્યયન સંપુટ સત્ર…
જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ જાન્યુઆરીએ અને તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૮ જાન્યુઆરીના યોજાશે
નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૬ ગુરુવારના…








