JUNAGADH
કેબિનેટ મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા શ્રી અને ઉર્જા મંત્રી શ્રી કૌશિક વેકરીયાએ શ્રી ગુરુનાનક શાહી ગુરુદ્વારાએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રીશ્રી અને જુનાગઢ જિલ્લાના…
કેશોદ તથા માંગરોળ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા
સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી…
જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વ હેઠળ સોંદરડા ખાતે પહોંચેલી પદયાત્રાને ઉત્સાહભેર આવકાર
રાજ્યના શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ના નેતૃત્વમાં ઘેલા સોમનાથ થી…
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જૂનાગઢ ખાતેના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે રાજ્યના સૌથી અને દેશના બીજા સૌથી જુના એવા સક્કરબાગ વન્યપ્રાણી સંગ્રહાલયની…
અમદાવાદ ખાતે ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક- ૨૦૩૬ને ધ્યાન રાખી ભારત સરકારની ૨૫૦૦૦ જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમ,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્સ મૂવમેન્ટ બની -કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા
કેન્દ્રીય સ્પોર્ટ્સ અને યુવા બાબતોના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અધ્યક્ષ સ્થાને પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સમાપન સમારોહમાં જણાવ્યું હતું…
કેશોદના અજાબ ગામે ખરાબ રસ્તા મુદ્દે રસ્તા રોકો આંદોલન પહેલા જ પોલીસ દ્વારા અટકાયત, અજાબ–કરેણી 7 કિમી જર્જરિત રસ્તા મુદ્દે ઉગ્ર રોષ
કેશોદ તાલુકાના અજાબ ગામથી કરેણી સુધીનો આશરે 7 કિલોમીટર લાંબો રસ્તો છેલ્લા લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. રસ્તાની ખરાબ…
કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ- ૨૦૨૫ના ફિનાલેને શક્તિના પ્રતિક રૂપ ગદા દર્શાવીને ખુલ્લો મુક્યો
કેન્દ્રીય શ્રમ -રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રાલયના કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ- ૨૦૨૫ના ફિનાલેને શક્તિના…
ઘેલા સોમનાથથી સોમનાથ સુધીની જન કલ્યાણ પદયાત્રા, અગતરાય ખાતે પદયાત્રાનું સ્વાગત
રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલ સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ થી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સુધીની કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની જન કલ્યાણ…
જૂનાગઢમાં ઓવરબ્રિજના ફાઉન્ડેશનની કામગીરી કરવાની હોવાથી એલસીબી ઓફિસથી જોષીપરા ફાટક રોડ પરથી અવર- જવર માટે પ્રતિબંધ : વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
જૂનાગઢના ગાંધી ચોક પાસે આવેલ પેટ્રોલ પંપ સામે એલ.સી.બી. પોલીસ સ્ટેશનથી જોશીપરા ફાટક તરફ જતા રસ્તા પર રેલવે ઓવરબ્રિજની કામગીરીનું…
જૂનાગઢ જિલ્લામાં તા. ૫ જાન્યુઆરી સુધી મંજુરી વગર સભાસરઘસ યોજી શકાશે નહીં
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી એ કઈ સભાસરઘસ…









