JUNAGADH
-
કેશોદ નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળા”નો ભવ્ય શુભારંભ કરાવતા નગરપાલિકાના પ્રમુખ : મેહુલભાઈ ગોંડલીયા
કેશોદ નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળા”નો ભવ્ય શુભારંભ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયા દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં…
-
આમ આદમી પાર્ટી ની ખેડુત બચાવો યાત્રાનું કેશોદ તાલુકા ના અજાબ ગામે ઉમળકાભેર કરાયું સ્વાગત
કેશોદ ના અજાબ ગામે સોમનાથ થી ગાંધીનગર સુધી ની કિશાન બચાવો યાત્રા આવી પહોંચી હતી આ તકે ઢોલના તાલ સાથે…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને પેટન્ટ’ વિષય પર રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખા હેઠળના અક્ષય ઉર્જા અને ઇજનેરી વિભાગ દ્વારા સંચાલિત “AICRP on PEASEM” યોજના…
-
વસંતઋતુ અને આયુર્વેદને કેન્દ્રમાં રાખીને આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બનાવી ‘હેલ્ધી ડીશ’
આયુર્વેદ કહે છે, ઋતુઓ મુજબ આહાર લેવો જોઈએ, ત્યારે એ જ વિચારને ધ્યાને રાખી આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વસંતઋતુમાં…
-
શરીરની પ્રકૃતિ (તાસીર) ઓળખી નિરોગી જીવન જીવવાની વૈજ્ઞાનિક સમજ એટલે પ્રકૃતિ પરીક્ષણ
આયુર્વેદ એ માત્ર રોગની સારવાર નથી, પરંતુ જીવન જીવવાનું વિજ્ઞાન છે.જૂનાગઢ ખાતે યોજાયેલા ‘આયુષ મેળો-૨૦૨૬’ માં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર…
-
આયુર્વેદ થકી ઉત્તમ સ્વાસ્થ્ય ના મંત્ર સાથે જૂનાગઢમાં ત્રિ-દિવસીય આયુષ મેળાનો પ્રારંભ; પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ
નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય…
-
વિકાસ વિરોધી રાજકારણ સામે દૃઢ નેતૃત્વ – કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાનો કરારો જવાબ
કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાની કાર્યમુદત પૂર્ણ થવા નજીક છે ત્યારે તેમણે જાહેર નિવેદન આપીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા…
-
જૂનાગઢની બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજ ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંલગ્ન જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજના IQAC વિભાગ દ્વારા તાજેતરમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” વિષય…
-
માળિયા હાટીના સ્થિત શ્રી તાલુકા પે સેન્ટર શાળાના શિક્ષક હર્ષાબેન ભુવા શૈક્ષણિક પ્રયોગ રાજ્યકક્ષાએ પસંદ
જૂનાગઢ જિલ્લાના શિક્ષક હર્ષાબેન મોહનલાલ ભુવાનો નવતર શૈક્ષણિક પ્રયોગ રાજ્યકક્ષાએ પસંદ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાસ્થિત શ્રી તાલુકા પે સેન્ટર શાળાના…
-
કેશોદ ખાતે ચક્ષુદાનથી સ્વ.મંગળાબેનએ આપી બે વ્યક્તિઓને રોશનીની ભેટ
કેશોદ વિસ્તારમાં માનવતા અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. સ્વ.મંગળાબેન જયંતીભાઈ કોટક દ્વારા પાંચ વર્ષ પૂર્વે કરેલો ચક્ષુદાનનો પવિત્ર…









