JUNAGADH
ગિરિ કંદરામાં રહેતા જગતાત માટે યોજના બની સોનેરી સવારની શરૂઆત_પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાથી જુનાગઢ જિલ્લામાં વન્ય પ્રાણી અવરજવર વિસ્તારોમાં રહેતા ખેડૂતોને થઈ રાહત
રાજય સરકાર ખેડૂતોના સર્વગ્રાહી કલ્યાણ માટે સતત ચિંતિત છે અને પ્રયત્નશીલ રહે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીયકૃત યોજનાઓની…
ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિએ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નિહાળ્યો : સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની પણ મુલાકાત લીધી
ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિના સભ્યોએ ઉપરકોટના કિલ્લાની અને સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રવાસીઓ માટે જરૂરી…
જૂનાગઢ જિલ્લામાં હકક–દાવા અને વાંધા અરજી સમયગાળા દરમ્યાન મતદારોને નામ ઉમેરવા, જરૂરી પુરાવા જમા કરાવવા માટે ખાસ કેમ્પ યોજાશે
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)–૨૦૨૫ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં હકક–દાવા અને વાંધા અરજી સમયગાળા દરમ્યાન મતદારોને નામ ઉમેરવા, જરૂરી પુરાવા જમા…
કિસાન દિવસના ઉપલક્ષમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘‘વિવિધ કૃષિ સંશોધનોની પહેલો દ્વારા ટકાઉ ખેતી, ગ્રામીણ વિકાસ અને પ્રાદેશિક સહયોગને વેગ વિષય ઉપર રાષ્ટ્રીય સેમીનાર યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આજ રોજ ‘‘વિવિધ કૃષિ સંશોધનોની પહેલો દ્વારા ટકાઉ ખેતી, ગ્રામીણ વિકાસ અને પ્રાદેશિક સહયોગને વેગ…
શિવ (ઘેલા સોમનાથ) થી શિવ (સોમનાથ)સુધીની જનકલ્યાણ શિવવંદના પદયાત્રા, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી પદયાત્રાનું સોરઠની ભૂમિમાં ભાવભેર સ્વાગત- અભિવાદન
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી…
કેશોદ નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ કાર્યક્રમનો શુભારંભ, કેશોદમાં વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ અંતર્ગત રૂ. 5.11 કરોડના 136 વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ
કેશોદ નગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે “વુમન ફોર ટ્રીસ કેમ્પિંગ” કાર્યક્રમ…
સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી,જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પ્રેરણા અને માર્ગદર્શનથી નાગરિક કેન્દ્રી અભિગમ સાકાર થયો : મહેસુલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર આપ્યો
જૂનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરીના અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારના ઉદ્દેશોને સિદ્ધ કરવા હકારાત્મક અભિગમ, પરિશ્રમ અને માનવીય સંવેદનાઓ સાથેની કામગીરીથી…
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની વિશેષ પહેલથી ૭ બહેનોને નારી સશક્ત મેળામાં મળ્યો સ્ટોલ
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નાના સ્તરે ગૃહ સુશોભન, જુદી જુદી વાનગીઓ સહિતની ઉત્પાદન કરતા મહિલાઓને જૂનાગઢ ખાતે સ્વદેશી અભિયાન અંતર્ગતના…
બાગાયત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ ઉત્કૃષ્ટ વસ્તુનું એક્ઝીબીશન કમ સેલ તા.૨૦ અને ૨૧ ડિસેમ્બરના યોજાશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની બાગાયત મહાવિદ્યાલય હસ્તકના સ્નાતક કક્ષાના અભ્યાસ ક્રમો પૈકી ૭માં સત્રમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ દ્વારા ELP (Experimental…
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી…










