JUNAGADH
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ યોગ શિબિર – ૨ નો વંથલી ખાતે આરંભ
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ”સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન કાર્યરત કરવામાં આવ્યુ છે.…
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં મધર ડેરી ખાતે અવેરનેસ કેમ્પ યોજાયો
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢ ખાતે મધર ડેરીમાં અવેરનેસ કેમ્પ યોજાયો હતો.મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–…
કેશોદ તાલુકામાં વાહન મારફતે શહેરના વિસ્તારોમાં SIR કાર્યક્રમ અંગે યોજાનાર ખાસ કેમ્પ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જૂનાગઢ જિલ્લો—૦૨૫ અન્વયે કેશોદ તાલુકામાં વાહન મારફતે શહેરના મુખ્ય વિસ્તારોમાં SIR કાર્યક્રમ અંગે યોજાનાર ખાસ કેમ્પ…
જૂનાગઢના ખડીયામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયુ બાળ વૈજ્ઞાનિકોએ સોલાર રેલ્વે સ્ટેશન, ગ્રીન ઉર્જા નો ઉપયોગ, એ આઈ ટેકનોલોજી નો ઉપયોગ, પ્લાસ્ટિકનો રિયુઝ, કુદરતી ખાતર જેવા વિષયો પર કૃતિ રજૂ કરી
બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયો પ્રત્યે પોતાનો અભિગમ કેળવે તે હેતુથી જીસીઈઆરટી ગાંધીનગર…
જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ નવીનીકરણની કામગીરી નું નિરીક્ષણ કરતા કમિશનર શ્રી તેજસ પરમાર
જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ નવીનીકરણની કામગીરી નું નિરીક્ષણ આજ રોજ કમિશનર શ્રી તેજસ પરમારે કર્યુ હતુ. જૂનાગઢ…
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણીનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે જિલ્લા…
આજે ચિલ્ડ્રન ડે ના દિવસે માણાવદરની બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ અનસુયા ગૌધામની મુલાકાત લીધી
ચિલ્ડ્રન ડે ના દિવસે માણાવદરની બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ માણાવદર ખાતે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અનસુયા ગૌધામની…
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં વિવિધ સ્થળોએ અવેરનેસ કેમ્પ યોજાયો
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં વિવિધ સ્થળોએ અવેરનેસ કેમ્પ યોજાયો હતો.મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ– SIR…
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કેશોદ તાલુકાના પસવાડા એપ્રોચ રોડ મરામતની કામગીરી પ્રગતિમાં
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય પાસે પસવાડા એપ્રોચ રોડની દુરસ્તીકરણની કામગીરી નો આરંભ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવ્યો…
“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો…










