JUNAGADH
૯ નવેમ્બર 2025 જુનાગઢ માટે બનશે યાદગાર: સરદાર વંદના સાથે યુનિટી માર્ચના કાર્યક્રમ માટે તંત્રની તૈયારીઓ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે વિધાનસભા વાઈઝ યુનિટી માર્ચ- એકતા પદયાત્રાનો પ્રારંભ જુનાગઢ થી તા.૯ નવેમ્બરના રોજ…
પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કારતક સુદ અગિયારસે ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમાનો શ્રીફળ વધેરી પ્રારંભ…
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ,
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના તમામ ૫૨૧ ગામોમાં ખેડૂતો અને આગેવાનોને…
મેંદરડા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, સરપંચ એસોસિએશન દ્વારા વળતરની માંગ
મેંદરડા તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ખેતીના પાકોમાં મોટું નુકસાન થયું છે. આ અંગે શ્રી મેંદરડા તાલુકા સરપંચ…
કમોસમી વરસાદના કારણે થયેલ નુકશાનીના વળતરનું પેકેજ અને ઘાસ ચારાની વ્યવસ્થા કરી આપવા ભલામણ પત્ર લખી રજૂઆત કરતા ધારાસભ્ય : દેવાભાઈ માલમ
સતત વરસી રહેલ કમોસમી વરસાદથી ધારાસભ્ય દેવાભાઈ માલમ ના મતવિસ્તાર ૮૮-કેશોદ-માંગરોળ તાલુકાના દરેક ગામોમાં લણણી સમયે મગફળી, સોયાબીન અને કપાસના…
જૂનાગઢ સંગ્રહાલય તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી બંધ રહેશે,તાજમંજિલ ઈમારતનું સિવિલ અને ઈલેકટ્રીકલ વર્ક ચાલુ હોવાથી પ્રવાસીઓ – મુલાકાતિઓ માટે બંધ રહેશે
જૂનાગઢના સરદારબાગ ખાતેના જૂનાગઢ સંગ્રહાલય ‘તાજમંઝિલ’ ઈમારતનું મરામત અને જાળવણીનું “સિવીલ વર્ક અને ઈલેકટ્રીકલ વર્ક’ ચાલુ હોવાથી જાહેર જનતા, પ્રવાસી,…
જૂનાગઢ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ,બૂથ લેવલ ઓફિસર્સ- BLO તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન ઘરે ઘરે ફરીને મતદારો પાસે ગણતરી ફોર્મ ભરાવશે અને તેને જમા કરશે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision…
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં ‘યુનિટી માર્ચ’ પદયાત્રા
જૂનાગઢના આઝાદી દિવસ ૯મી નવેમ્બરે રાજ્યમાં વિધાનસભા વિસ્તારવાર યોજાનાર ‘એકતા માર્ચ’ નો રાજ્યવ્યાપી જૂનાગઢ ખાતેથી પ્રારંભ થશે. સરદાર વલ્લભભાઈ પટેલની…
“તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પો.સ્ટે.વિસ્તારના નાગરિકોના ખોવાઇ તથા ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન નંગ -૧૫ તથા એક લેપટોપ જેની કુલ કિ.રુ ૨,૭૫,૫૦૦/- ની છે તે તમામ મોબાઇલ ફોન અને લેપટોપ શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ ઝાંઝડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.આર.ઓડેદરા સાહેબનાઓના એ ખોવાયેલ મોબાઇલ સહિતની…
કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા-૨૦૨૫નું આયોજન થઇ શકશે નહીં
ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના પગલે યાત્રિકો…









