JUNAGADH
ગિરનાર પરિક્રમામાં યાત્રાળુઓ માટે પાર્કિંગ સ્થળોની વ્યવસ્થામાં ફેરફાર ધ્યાનમાં લેવા અનુરોધ
ગિરનાર લીલી પરિક્રમા તા.૦૨-૧૧-૨૦૨૫ થી તા.૦૫-૧૧-૨૦૨૫ દરમિયાન યોજાનાર છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભવનાથ ખાતે આવે છે. આ સમય…
જૂનાગઢમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પવર્ધા યોજાશે
રાજયના રમત ગમત, યુવા અને સાંસ્કૃવત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લાસ વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુનઆરી-૨૦૨૬ ના પ્રથમ અઠવાડિયા…
“જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો” કેશોદ માં જલારામ બાપા ની 226 મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી
કેશોદ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 226 મી જન્મ જયંતી આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેશોદમાં જલારામ જયંતિ ની ઉજવણી…
સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરના અધિકારી-કર્મચારીઓનો રમતોત્સવ ૩૧મી ઓક્ટોબરે રાજકોટમાં ભાઈઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ, બહેનો માટે વિવિધ રમત-ગમતનું આયોજન
સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરમાં ૧૨ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓનો રમતોત્સવ ૩૧મી ઓક્ટોબરે રાજકોટ ખાતે યોજાશે. જેમાં ભાઈઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ જ્યારે…
માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે ધરતી પુત્ર પર આફત મગફળી સહિતના પાકને નુકસાન
માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા તથા આજુબાજુના ગામમાં ખેડૂતોને નુકસાન માવઠાનો કહેર મહેનત પર પાણી ફેરવાયું 70 થી 80% ટકા ખેડૂતોને નુકસાની…
કમોસમી વરસાદગ્રસ્ત જુનાગઢ જિલ્લાની મુલાકાતે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ: ખેતરોમાં જઈને ખેડૂતોને રૂબરૂ મળ્યા
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના…
મંત્રીશ્રીઓએ જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાની અંગે અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક કરી
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના પગલે ખેતી પાકો અસરગ્રસ્ત થતા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ જિલ્લાઓની મુલાકાતે છે.જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા…
ગિરનાર પરીક્રમા દરમિયાન ભાવિકોના આરોગ્યની વિશેષ સંભાળ માટે રુટ પર તંત્ર દ્વારા ૧૧ જેટલા હંગામી દવાખાના કાર્યરત કરાશે
૨૭ ગિરનાર લીલી પરિક્રમાનો ૩૬ કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી જરૂરી બની…
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામના ખેડૂત ભીખુભાઈ મકવાણા જુદા જુદા શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરીને ખેડુતો માટે માર્ગદર્શક બન્યા
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્રારા અવાર-નવાર વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે. ત્યારે જૂનાગઢ…
જૂનાગઢમાં કમોસમી વરસાદની આગાહીને પગલે બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રો માટે સંદેશો બહાર પડાયો
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.…






