JUNAGADH
-
કેશોદ ના વેરાવળ રોડ પર વોડૅ નંબર સાતનાં નવનિર્મિત રોડને પત્રકાર કિશોરભાઈ દવે માગૅ તરિકે ખુલ્લો મુકતાં નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા
જાંબાઝ અને નિડર પત્રકાર કિશોરભાઈ દવેએ વષાૅ સુધી કેશોદમાં રિપોર્ટીગ કયાૅ બાદ 1995માં જૂનાગઢ ખાતે જયહિંદ દૈનિકમાં બયુરોચીફ તરિકે નિમણૂંક…
-
કેશોદમાં ગોપી ગો સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોળી રસિયા ફુલફાગ નો ભવ્ય ઉત્સવ ઉજવાયો
ગોપી ગો સેવા ચેરીટેબલ ટ્રસ્ટ – કેશોદ દ્વારા આયોજિત “હોળી રસિયા ફુલફાગ” નો ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ લોહાણા મહાજન વાડી,…
-
રાષ્ટ્રીય કક્ષા ખડક ચઢાણ શિબિરમાં નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશીના મુખ્ય પ્રશિક્ષક દશરથ સિંઘ રાવતના માર્ગદર્શનમાં થઈ શરૂઆત
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય…
-
સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢમાં આગામી તા.૨૫ થી ૨૭ ફેબુ્આરી દરમિયાન ‘આયુષ મેળો’નું આયોજન
નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, જૂનાગઢ દ્વારા આગામી તા. ૨૫, ૨૬ અને ૨૭…
-
જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક
જૂનાગઢ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો દરિયામાં જાય છે. બોટ/વહાણ સાથે જતા લોકોની સલામતી-સુરક્ષા માટે…
-
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિસાવદર ખાતે રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ તથા કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો
વિસાવદર ખાતેની દેવમણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્કુલનાં વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને…
-
જૂનાગઢમાં ૪૫ થી ૬૫ વર્ષના વયસ્કો માટે આયોજિત સ્પેશિયલ એડવેન્ચર કોર્સ સંપન્ન
જૂનાગઢ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત ‘સ્પેશિયલ એડવેન્ચર કોર્સનો આજે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. ગત તા.…
-
ભગવાન સ્વામિનારાયણની કૃપા અને આચાર્યશ્રીઓના આશીર્વાદથી કેશોદ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો
માનવસેવા અને પરોપકારના ઉત્તમ સંદેશ સાથે કેશોદ ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. થેલેસેમિયા તથા કેન્સર પીડિત દર્દીઓના…
-
રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ‘ફેમિલી ગલી 2026’નું આયોજન – પરંપરાગત રમતોનો ઉત્સવ
રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા પરિવાર અને બાળકોમાં પરંપરાગત રમતો પ્રત્યે રસ જાગૃત થાય તેમજ સૌમાં એકતા અને આનંદનું વાતાવરણ…
-
જૂનાગઢમાં ‘કિશોરી મેળો-૨૦૨૬’ અને વાનગી નિદર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
આરોગ્ય તપાસ, પોષણ શિક્ષણ અને મહિલાલક્ષી કાયદાકીય અધિકારો અંગે અપાયું માર્ગદર્શન વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : આઈ.સી.ડી.એસ.…








