JUNAGADH
-
જૂનાગઢની શાળાઓમાં તેજસ્વી દીકરીઓનું સન્માન : ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત શૈક્ષણિક કીટનું વિતરણ
દીકરીઓને શિક્ષણ અને સુરક્ષા દ્વારા આત્મનિર્ભર બનાવવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સ્તુત્ય પ્રયાસ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા –…
-
માળિયા હાટીમાં કિશોરી મેળો–૨૦૨૬ અને વાનગી નિદર્શન : કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરક કાર્યક્રમ
‘પૂર્ણા યોજના’ હેઠળ કિશોરીઓને સશક્ત કરવાનો પ્રયાસ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : ગુજરાત સરકારના મહિલા અને બાળ…
-
જૂનાગઢ જિલ્લાના ૪૯૫ ગામોમાં ગ્રામસભાઓ અને ૪૪૭ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અપાયો રક્તપિત્ત નાબૂદીનો સંદેશ : વહેલું નિદાન અને સારવાર જ શ્રેષ્ઠ ઉપાય
જૂનાગઢ જિલ્લામાં ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન–૨૦૨૬’ અંતર્ગત જિલ્લાના ૯ તાલુકા અને ૪૯૫ ગામોમાં કુલ ૪૬૨ ગ્રામસભાઓ તથા ૪૪૭ શાળાઓમાં રક્તપિત્ત…
-
જૂનાગઢ ખાતે ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત રાજ્યકક્ષાની વેઇટલીફટીંગ સ્પર્ધા યોજાઈ
ગુજરાતના રમતગમત ક્ષેત્રના મહાકુંભ ગણાતા ‘ખેલ મહાકુંભ-૨૦૨૫’ અંતર્ગત રાજ્યકક્ષાની વેઇટલીફટીંગ સ્પર્ધા જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં ઉત્સાહભેર યોજાઈ…
-
જૂનાગઢ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટોની ભરતી માટે વોક-ઇન ઈન્ટરવ્યુ
ભારતીય ટપાલ વિભાગના જૂનાગઢ ડિવિઝન દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તથા રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સના વેચાણ માટે એજન્ટોની નિયુક્તિ કરવાના…
-
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે આજ રોજ જૂનાગઢ ચૂંટણી અધિકારી શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષો…
-
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ૪ આરોગ્ય પેટા કેન્દ્રોને રાષ્ટ્રીય સ્તરનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા બદલ આપવામાં આવતું પ્રતિષ્ઠિત National Quality Assurance…
-
મેંદરડા માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજ તથા શ્રી ગાયત્રી વિનય મંદિર ના “વાર્ષિકોત્સવ-2026” ની ઉજવણી કરવામાં આવેલ.
મેંદરડામાં સ્વ.શ્રી.મકવાણા એભલભાઈ અમરાભાઇ શૈક્ષણિક સંકુલ સંચાલિત માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજ તથા શ્રી ગાયત્રી વિનય મંદિર દ્વારા વાર્ષિકોત્સવ- 2026 ની…
-
કેશોદમાં ‘રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025’નો ભવ્ય પ્રારંભ અને સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો
શ્રી લોહાણા મહાજન કેશોદના પ્રેરણાથી અને રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–કેશોદના આયોજન હેઠળ ભારત મીલ, કેશોદ ખાતે “રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025”નું…
-
સાધુ સંતોનુ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન,સાધુ સંતો પર પુષ્પ વર્ષા અને હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું
ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ પવિત્ર મૃગી કુંડમાં ડૂબકી…









