NAVSARI
-
નવસારી અને ચીખલી માં નવા વર્ષના પ્રારંભે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ભવ્ય ‘સૂર્ય નમસ્કાર ધ્યાન સત્ર’નું આયોજન સમ્પન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઓનલાઇન સૂર્ય નમસ્કાર દ્વારા…
-
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૫.૯૨ કરોડના ૨૦ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રસ્તા, પંચાયત ભવન, પ્રાથમિક શાળા ભવન જેવા વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું આપણા જિલ્લાના એકપણ પશુપાલકોની…
-
આછવણીપ્રગટેશ્વર ધામમાં ૪૨મા પ્રાગટ્ય દિવસની ભક્તિમય ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દમણથી 60થી વધુ પદયાત્રીઓ ધર્મધજા લઈ પ્રગટેશ્વર ધામ આવતા સ્વાગત કરાયું પ્રગટેશ્વર ધામ આછવણીના ૪૨મા પ્રાગટ્ય…
-
નવસારી પ્રાકૃતિક ખેતી : જીવંત માટીની સફર, રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફનું પરિવર્તન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજની આધુનિક ખેતીમાં તાત્કાલિક વધુ ઉત્પાદનની લાલચે રાસાયણિક ખાતરો અને દવાઓનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે.…
-
નવા વર્ષના પ્રારંભે નવસારી સહીત સમગ્ર ગુજરાતમાં માં ભવ્ય ‘સૂર્ય નમસ્કાર ધ્યાન સત્ર’નું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઓનલાઇન સૂર્ય નમસ્કાર યોજાશે*…
-
ખેરગામની એમ.સી.એલ.પટેલ હાઇસ્કુલ વાડમાં વાલી સંમેલન યોજાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ગામે આવેલી એમ.સી.એલ.પટેલ હાઇસ્કુલમાં સંચાલક મંડળના સભ્યોની હાજરીમાંમાં ધોરણ ૯ થી ૧૨ ના…
-
સોલધરા ગામની પ્રાથમિક શાળાની શતાબ્દી મહોત્સવ ગૌરવપૂર્વક ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સોલધરા ગામ ખાતે ઇ.સ. 16-12-1925ના રોજ સ્થાપિત થયેલી પ્રાથમિક શાળાની શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્ય અને યાદગાર…
-
ખેરગામ ખાતે રસ્સાખેંચ સ્પર્ધાનું સફળ આયોજન વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતા ભાવનો સુંદર દાખલો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તારીખ 30/12/2025ના રોજ ખેરગામના દાદરી ફળિયા ગ્રાઉન્ડ ખાતે જનતા માધ્યમિક શાળાના શિક્ષકશ્રી કેતનભાઈ પટેલ તથા સહ…
-
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચીખલી વિસ્તારના મુખ્ય માર્ગો પર મરામત અને નવીનીકરણની કામગીરી હાથ ધરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષા અને વાહનવ્યવહાર વધુ સુલભ બને તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ…
-
ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૪૧મા સ્થાપના દિવસની ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૪૧મા સ્થાપના દિવસની ઉજવણી ખેરગામ ભસ્તા ફળિયા ખાતે…









