NAVSARI
-
નવસારી મહાનગરપાલિકાની પઠાણી ઉઘરાણી; છેલ્લા ૩ દિવસમાં બાકી વેરા ધારકોની ૩૮ હજારની રિકવરી અને ૧૭ મિલકતો સીલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા ૭૨ કલાકમાં શહેર…
-
ખેરગામમાં નવી સરકારી લો કોલેજને મંજૂરી, ઇશ્વરભાઇની મહેનત રંગ લાવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ વિસ્તારના પ્રખર સામાજિક કાર્યકર તથા આગેવાન એવા રૂઝવણી ગામના શ્રી ઇશ્વરલાલ બર્જુલભાઇ પટેલના દૃષ્ટિપુર્ણ વિચાર…
-
ખેરગામ કોલેજનો ૩૩મો વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી સાથે યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ તા. 19/02/2026, ખેરગામ સરકારી વિનયન, વાણીજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નિમિત્તે…
-
નવસારી મહાનગરપાલિકાના કમિશ્નર દેવ ચૌધરીની સરદાર પટેલ શાળાની આકસ્મિક મુલાકાત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરમાં આવેલ જૂનાથાણા સ્થિત સરદાર પટેલ અંગ્રેજી માધ્યમ શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી આ…
-
ખેરગામ ગાંધી સર્કલ રાજકીય ઝંડાઓથી ઢંકાયું? રેલી બાદ પણ સર્કલ પર બેનરો યથાવત્
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં તા. 3 ફેબ્રુઆરી 2026ના રોજ Indian National Congress દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં…
-
પોમાપાળ આર.ઓ. વોટર પ્લાન્ટ ગાયબ? તપાસ વગર જ ફાઇલ બંધ – ગ્રામજનોમાં સવાલો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પોમાપાળ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે 15મા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2020–21 દરમિયાન આર.ઓ. વોટર પ્લાન્ટનું…
-
નવસારી: ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર-વલસાડ જતા ખેરગામ લીંક રોડને ડાયવર્ઝન માટેનું જાહેરનામું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર તથા વલસાડ જતા ખેરગામ લીંક રોડ તથા વાડ…
-
ચીખલી મેરેથોનમાં ખેરગામના દોડવીરનો ગૌરવમય વિજય
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા. 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ ચીખલી ખાતે આયોજિત મેરેથોન દોડ સ્પર્ધામાં ખેરગામ (પોમાપાળ)ના દોડવીરો એ ઉત્તમ…
-
બહેજ ગામે સ્મશાનભૂમિનો રસ્તો બેહાલ: યુવાનો પોતે ઉતર્યા મેદાને, આવનારી ચૂંટણીમાં પરિવર્તનની ચીમકી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના બહેજ ગામે પટેલ ફળિયાથી ઔરંગા નદીની તળેટીમાં આવેલી સ્મશાનભૂમિ સુધી જતો માર્ગ છેલ્લા ત્રણ…
-
વાંસદા ખાતે ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ ભવ્ય રીતે ઉજવાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદાના હનુમાન બારી ખાતે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્ય ફૂલહાર પહેરાવી મહારેલીનું…




