NAVSARI
-
નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ શહેરના પૂર્ણા નદી કિનારે સફાઈ અભિયાન હાથ ધર્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિરાવળ ખાતે પૂર્ણા નદીના કિનારે વિશેષ સફાઈ અભિયાન હાથ…
-
વાંસદા તાલુકાના આંબાબારી છાત્રાલયમાં મૂલ્યવાન પુસ્તકોના દાનથી વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ આંબાબારી ગામે આવેલ વનવાસી વિકાસ મંડળ, વઘઇ ડાંગ સંચાલિત રિદ્ધિ-સિદ્ધિ માધ્યમિક…
-
સેવાનિવૃત્ત થઈ માતૃભૂમિ પરત ફરેલા વીર જવાન મુકેશભાઈ બોરીચાનું નવસારી ખાતે ભવ્ય સ્વાગત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ભારતીય સેનાના સીમા સુરક્ષા દળ (BSF) માં પોતાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા આપીને નિવૃત્ત થયેલા જવાન…
-
સેવાનિવૃત્ત થઈ માતૃભૂમિ પરત ફરેલા જલાલપોરના વીર જવાન મુકેશભાઈ બોરીચાનું નવસારી ખાતે ભવ્ય સ્વાગત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ Border Security Force માં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા વીર જવાન મુકેશભાઈ…
-
નવસારી જિલ્લામાં દારૂના પરવાનેદારોને દારૂના ખરીદ/વેચાણ/સંગ્રહ પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી જિલ્લામાં નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લાપંચાયત/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના…
-
નવસારી જિલ્લાની તમામ હોટલ અને રેસ્ટોરન્ટના બોર્ડ પર”Paneer”અથવા”Analogue”લખવું ફરજિયાત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના આદેશ અન્વયે ખાસ અભિયાન તરીકે હોટલ/રેસ્ટોરન્ટ/તૈયાર ખોરાકના એકમો…
-
ખેરગામના સર્વાંગી વિકાસ માટે રચાયેલી મોડર્નાઈઝેશન ડેવલપમેન્ટ કમિટીનુ સન્માન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના સર્વાંગી વિકાસ માટે રચાયેલી મોડર્નાઈઝેશન ડેવલપમેન્ટ કમિટીનુ ખેરગામ મુસ્લિમ સુન્નત જમાત દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં…
-
ખેરગામના રૂઝવણી ખાતે બામસેફની મિટિંગ યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના રૂઝવણી ગામે બિહારથી આવેલ એન્જીનીયર જે.પ્રકાશની અધ્યક્ષતામાં બામસેફ સંગઠનની મિટિંગ ગોઠવાઈ જેમાં ડો.નિરવ પટેલ,આર.આર.પટેલ,હંસાબેન પટેલ,મુકેશભાઈ,સવિતાબેન,જનકભાઈ,હિરેન,જીતેન્દ્ર…
-
વાંસદા તાલુકામાં મનરેગા કામ કરતી મહિલાઓ છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત: ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મનરેગા હેઠળ કામ કરતા હજારો શ્રમિકોને છેલ્લા ત્રણ મહિનાથી મજૂરી નહીં મળતા…
-
નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી આયોજિત મનોદિવ્યાંગ બાળકો માટે રાજ્યકક્ષા ઉમંગ ઉત્સવ : ૨૦૨૫-૨૬ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા…







