NAVSARI
-
ચીખલી મેરેથોનમાં ખેરગામના દોડવીરનો ગૌરવમય વિજય
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા. 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ ચીખલી ખાતે આયોજિત મેરેથોન દોડ સ્પર્ધામાં ખેરગામ (પોમાપાળ)ના દોડવીરો એ ઉત્તમ…
-
બહેજ ગામે સ્મશાનભૂમિનો રસ્તો બેહાલ: યુવાનો પોતે ઉતર્યા મેદાને, આવનારી ચૂંટણીમાં પરિવર્તનની ચીમકી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના બહેજ ગામે પટેલ ફળિયાથી ઔરંગા નદીની તળેટીમાં આવેલી સ્મશાનભૂમિ સુધી જતો માર્ગ છેલ્લા ત્રણ…
-
વાંસદા ખાતે ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ ભવ્ય રીતે ઉજવાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદાના હનુમાન બારી ખાતે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્ય ફૂલહાર પહેરાવી મહારેલીનું…
-
વાંસદા ખાતે સરકારી બી.એડ્. કોલેજના નવનિર્મિત મકાનનું આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “શિક્ષણ દ્વારા સમાજના સર્વાંગી વિકાસનો માર્ગ વધુ મજબૂત બનશે” — મંત્રીશ્રી નરેશભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી …
-
ખેરગામ ખાતે અરજદારની ફરિયાદ ન લેતા ફરિયાદી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ખેરગામ પોલીસે ફરિયાદ નોંધી..
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાના ખેરગામના કાર્તિક પટેલે ખેરગામના સામાજિક યુવા આગેવાનને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર કોમેન્ટ કરનાર અજાણ્યા ઈસમ સામે…
-
નવસારી ખાતે યોજાનાર યુથ એસેમ્બલી કાર્યક્રમમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે સુવર્ણ તક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની…
-
અનુસૂચિત જનજાતિના યુવાઓ માટે નવસારીમાં સાગરકાંઠા પરિભ્રમણ શિબિરનું સફળ આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરશ્રીના…
-
આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત કાકડવેરી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના કાકડવેરી…
-
ખેરગામમાં જાહેર શૌચાલયનો અભાવ: હજારોની અવરજવર વચ્ચે પાયાની સુવિધાઓ ઠપ,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના દશેરા ટેકરી બજારથી ચારરસ્તા સુધીના વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે હવે લોકોમાં ભારે અસંતોષ…
-
નવસારી મ્યુનિસિપલના વેરા વિભાગે બાકી વેરાદારોની વધુ ૨૧ કોમર્શિયલ,રહેણાક મિલકતો સીલ કરી બે નળ કપાત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત આજે શહેર વિસ્તારમાં આવેલ…






