NAVSARI
-
વાંસદાના સીતાપુર આશ્રમ શાળાના વિધાર્થીઓને લાયન્સ ક્લબ વાપી દ્વારા રોજ ઉપયોગી વસ્તુઓ વિતરણ કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લાયન્સ કલબ ઓફ વાપી દ્વારા તા. વાંસદા ના સીતાપુર આશ્રમ શાળા માં ભણતા આદીવાસી વિધાર્થીઓને ૨૦૦…
-
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટિલના હસ્તે વાંસદા ને ફાયર ફાઈટર અર્પણ કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા વાંસદા ઉપસરપંચ હેમાબેન દિપકભાઈ શર્મા વાંસદા…
-
ખેરગામ વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનારને પંચાયત હવે 2000નો દંડ ફટકારશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયત સ્વચ્છતા બાબતે વધુ સક્રિય બનતા ગામના જાહેર રસ્તાની બાજુમાં અમુક લોકો કચરો નાખી ગંદકી ફેલાવે છે…
-
ખેરગામમાં પીએમ સૂર્યઘર યોજના અને સ્માર્ટ મીટર અંગે જનજાગૃતિ કાર્યક્રમ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયત કક્ષાએ શનિવારે વિજળી વિષયક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી…
-
આખરે મહેનત ફળી: અનેક વાર રજૂઆત બાદ ખેરગામ વલસાડના વાવ ફાટક પાસે બમ્પ મૂકતા સ્થાનિકોમાં રાહત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમસ્ત આદિવાસી સમાજના સેવાભાવી કાર્યકર્તાઓની અનેક વાર રજૂઆતો બાદ આખરે મહેનત ફળી છે. ખેરગામ વલસાડ રોડ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા શરદ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે એકતા અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ અપાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા લૂન્સિકુઇ ખાતે, શહેરમાં સામાજિક સુખાકારી, સક્રિય જીવનશૈલી અને જાહેર જગ્યાઓના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન…
-
નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળ વિકાસકાર્યોની સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિવિધ…
-
નવસારી ખાતે પશુવાડામાં બેદરકારીના કારણે ગૌમાતાઓના મૃત્યુ થતાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ” આ સંસ્થા પશુઓ પર થતી હિંસા,પશુ ક્રૂરતા,બેદરકારી…
-
આજે ૨૦ મી.નવેમ્બરે નવસારી જિલ્લામાં ત્રિ-દિવસીય જિલ્લા કક્ષાનો “સશક્ત નારી મેળો”નું શુભારંભ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા.૨૦ મી નવેમ્બરે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ‘સશક્ત નારી મેળા’નું ઉદ્દઘાટન થશેઃ નાણામંત્રી…
-
વાપી–વાંસદા માર્ગના રાણીફળિયા ચાર રસ્તા થઇ વાંસદા નવા બસ ડેપોને જોડતા રસ્તા પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાહન ચાલકોએ પ્રતિબંધિત ડાયવર્ઝન રૂટ હનુમાનબારી ચાર રસ્તા થઇ વાંસદા મુખ્ય રસ્તાનો ઉપયોગ કરવો નવસારીના માર્ગ…









