NAVSARI
-
ઉનાઈ ખાતે હજારોની જનમેદની વચ્ચે ગૌરવ દિવસની ઉજવણી: ધારાસભ્ય અનંત પટેલે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા કર્યો હુંકાર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બિરસામુંડાના જન્મદિવસએ આદિવાસી ગૌરવ દિવસ છે, ઉત્સવ નહીં પડતર પ્રશ્નોના ઉકેલ જોઈએ.. ધારાસભ્ય અનંત પટેલ નવસારી…
-
ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ-2025 ઉત્સાહભેર યોજાયો —યુવા મહોત્સવ યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો સારો અવસર છે: પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ યુવા મહોત્સવ યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો એક સારો અવસર છે — એવા પ્રેરક શબ્દો ખેરગામ…
-
સમસ્ત આદિવાસી સમાજ વલસાડ દ્વારા તીઘરા ગામે બિરસા મુંડાજીની 150 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મહાન જનનાયક અને ક્રાંતિસૂર્ય બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.સમસ્ત…
-
ડો.નિરવ પટેલ અને મનીષ શેઠ સહિતના આદિવાસી સમાજના આગેવાનોના હસ્તે મધ્યપ્રદેશમાં બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના ખવાસા ગામમાં ગુજરાત,રાજસ્થાન,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્રમાંથી આવેલ આદિવાસી સમાજના યુવાનો દ્વારા બિરસા…
-
વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં ભારે જનમેદનીએ જોરદાર જનજાતિય ગૌરવ યાત્રા નીકળી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ, જનજાતિય ગૌરવ દિવસે વાંસદા ખાતે લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાસંદશ્રી ધવલભાઈ…
-
નવસારી ખાતે સી.આર.પાટિલના હસ્તે ફાયર સ્ટેશન” કેચ ધ રેન” થીમ હેઠળ ટ્રાફિક આઇલેન્ડ સ્કલચરનું લોકાર્પણ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રૂ.૧૪૮૦ લાખના ખર્ચે જિલ્લા કક્ષાનું…
-
નવસારી: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે બિલિમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આ બ્રિજથી બીલીમોરા અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક અને પ્રવાસ સમય ઘટશે તેમજ આર્થિક અને સામાજિક વિકાસના…
-
નવસારી: સરદાર @150 નવસારી જિલ્લાની એકતા પદયાત્રામાં પાંચ હજારથી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *અખંડ ભારતનો વિચાર આપનાર સરદારશ્રીના જીવનથી પ્રેરણા લઇ દેશને સમર્પિત થઇએ.- જળશક્તિ મંત્રાલય, ભારત સરકારના મંત્રીશ્રી…
-
સરદાર પટેલ @૧૫૦મી જન્મ જયંતી નિમિતે આજે નવસારી જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આયોજિત સરદાર@૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત નવસારી જિલ્લામાં ભવ્ય કાર્યક્રમનું…
-
ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળાના યજમાન પદે પાટી કેન્દ્રના સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 શનિવારે ઉત્સાહભેર યોજાયું હતું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ બાળકોમાં સંશોધનની જીજ્ઞાસા વધવા, નવી ટેક્નોલોજીનો પરિચય મળે અને પાંગરતી પ્રતિભાને વિકાસ માટે વિશાળ મંચ મળે…









