NAVSARI
-
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આજ ૧૧/૧૨ થી ૩૦/૧૨/૨૫ તારીખ સુધી પાણી એક ટાઇમ અપાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વોટરવર્કસ વિભાગ દ્વારા તા.૧૧.૧૨.૨૦૨૫ થી તા.૩૦.૦૧.૨૦૨૬ સુધી શહેરને એક ટાઇમ પાણી પુરવઠો અપાશે…. નવસારી…
-
નવસારીના કેન્દ્રીય વિદ્યાલયની વિદ્યાર્થીની પૂર્વી પટેલ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામની પૂર્વી દર્શન પટેલ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને ત્યાં…
-
ઝારખંડના રાંચી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય આદિવાસી સંમેલનમાં ગુજરાતના આદિવાસી આગેવાનોના ભવ્ય સ્વાગત કરાયો..
વાત્સલ્યમ સમાચાર નવસારી ઝારખંડના પાટનગર રાંચીમા આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહાસંયોજક અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બિશ્વનાથ તીર્કેની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય…
-
બીલીમોરા ખાતે ખેલ મહાકુંભમાં આઠ જિલ્લાની ટીમોની હાજરી વચ્ચે યુવા શક્તિનો જોશ અને પ્રતિભાનો મહોત્સવ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નવસારી…
-
નવસારી જિલ્લાના મતદારો જોગઃ રાજયમાં 28મી ઓક્ટોબરથી સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમની વિગત….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તસ્વીર પ્રતિકાત્મક કેન્દ્રિય ચૂંટણી પંચ દિલ્હીની સૂચના મુજબ ગુજરાત…
-
આજે ઉનાઈ માતાજી મંદિર ખાતે યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં’દીપાવલી’ના અપેક્ષિત સમાવેશ પ્રસંગે વિશેષ કાર્યક્રમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ Intangible Culture Heritageની આંતર-સરકારી સમિતિનું ૨૦ મું સત્ર…
-
ખેરગામમાં જૂની ગટર સમસ્યા ફરી તીવ્ર — રહેવાસીઓએ ‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટર સમસ્યા હજુ સુધી યથાવત રહેતા ખેરગામ બજાર તથા વિવિધ શેરીોમાં…
-
નવસારી મહાનગરપાલિકાનું જાહેરનામું: ૧૨૦ માઇક્રોનથી ઓછી,સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ૧ જાન્યુઆરી ૨૦૨૬થી પ્રતિબંધ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તસ્વીર પ્રતિકાત્મક નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર…
-
આજે 10 તારીખે નવસારીમાં ફરીને વેપાર કરતા ફેરિયાઓ માટે પીએમ સ્વ નિધિ યોજનાનું લાભ લેવા ભવ્ય કેમ્પનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગુજરાત શહેરી આજીવિકા–શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિકાસ ગુજરાત સરકાર પી.એમ.સ્ટ્રીટ…
-
શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલ, પીપલગભાણમાં સર્વ શિક્ષા અભિયાન–2025 અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા મૂંઝવણ નિવારણ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કાર્યક્રમના વક્તા તરીકે શ્રીમતી હેત્વીબેન પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાના ભય અને તાણ અંગે માર્ગદર્શન…









