NAVSARI
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અંતર્ગત સામુહિક વિચાર વિમર્શ”ચિંતન શિબિર”કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૫–૨૬ ને “ગુજરાત શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, તે…
-
ખેરગામ તાલુકાના જામનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા તા. 19-01-2026 ના રોજ બાળવાર્તા…
-
મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત જલાલપોરના દાંડી થી સામાપોર સુધી સઘન કોસ્ટલ પેટ્રોલીંગ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ તેમજ…
-
Navsari: whatapp ઉપર ચાલતા ખોટા મેસેજ અંગે નવસારી મહાનગરપાલિકા દ્વારા ભ્રામક સમાચારો પર સ્પષ્ટ ખુલાશો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અફવા :- મહાનગરપાલિકામાં છેલ્લા 2 અઠવાડિયા થી એક ચર્ચા ચાલતી છે કે જે વિસ્તાર માં આદિવાસી…
-
જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિ નિમિતે ૪૦૦ વિધાર્થીઓને ચિક્કી અને પતંગો નું વિતરણ કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા સામાજિક સેવા અંતર્ગત હનુમાનબારી પ્રાથમિક શાળા…
-
નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસની અકસ્માત નિવારવા ઝુંબેશ: હેલ્મેટ ન પહેરતા,સીટ બેલ્ટ ન બાંધવો,વધુ ગતિના કારણે અકસ્માતે મૃત્યુ પામે છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લામાં ગત માસમાં કુલ ૧૭ જીવલેણ અકસ્માત થયા; મોટરસાઇકલ સ્લીપ થતા તથા તે થાંભલા સાથે…
-
નવસારી મનપા વિસ્તારનાં પશુપાલકો પોતાના પશુઓને ૩૧ જાન્યુઆરી સુધી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સૂચના…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાનાં રખડતા ઢોર અંકુશ વિભાગ દ્રારા તા.૦૯.૦૬.૨૦૨૫ થી પાલતુ પ્રાણીનાં રજીસ્ટ્રેશન માટે જણાવ્યુ હતુ. આમ…
-
ખેરગામના ગૌરી ગામમાં યુવાનો વચ્ચે એકતા અને ભાઈચારા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગૌરી ગામ ખાતે ‘જય બજરંગબલી યુવક મંડળ,’અને ગ્રામપંચાયત ગૌરી દ્વારા સિઝન આઠમાં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન…
-
નવસારી મનપાના આઉટર વિસ્તારમાં ₹112 કરોડના ખર્ચે પાણી અને ડ્રેનેજ નેટવર્કથી 25 હજારથી વધુ લોકોને લાભ થશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારીમાં નવા ડ્રેનેજ નેટવર્ક અને વોટર સપ્લાય નેટવર્કથી પીવાના પાણી અને આરોગ્યને લગતી સમસ્યામાંથી રાહત મળશે*…
-
નવસારી: રાસાયણિક ખેતીથી સંકટ, પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: વાંસદાના ગોધાબારી ના સુરેશભાઈની પ્રેરણાદાયી સફર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સુરેશભાઈ આજુબાજુના ખેતર વાળાઓ અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન્ટરની ભૂમિકા ભજવે છે*…









