NAVSARI
-
વાંસદા તાલુકાના વાંસિયાતળાવ ગામે વાઘદેવી સ્ટેડિયમ મા ટેનિસ કિંકેટ ટુર્નામેન્ટ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર વાંસદા–ડાંગ વાંસદા તાલુકા ના વાંસિયાતળાવ ગામે વાઘદેવી સ્ટેડિયમ મા ટેનિસ કિંકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યું જેમા મુખ્ય…
-
કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલનું વાંસદા ખાતે તાલુકા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયો…
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ વાંસદા સર્કિટ હાઉસ ખાતે આજે ગુજરાત રાજ્યના આદિ જાતિ કલ્યાણ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ નુ વાંસદા…
-
નવસારી પોસ્ટ ડિવિઝનની NPS-ડાક અદાલત: ફરિયાદો મોકલવાની અંતિમ તારીખ ૧૯ ડિસેમ્બર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા:૦૬) સિનીયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસ, નવસારી ડિવિઝન દ્વારા જણાવ્યા મુજબ તારીખ ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ ના…
-
નવસારી મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિતે સ્પર્ધાઓ યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા હેઠળની તમામ નગર પ્રાથમિક શાળાઓમાં ભારતના પૂર્વ વડાપ્રધાન, પ્રખ્યાત કવિ અને પ્રજાજનોના હૃદયમાં વસતા…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એર પ્રદૂષણ નિયંત્રણ માટે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કડક સૂચનાઓ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના નગર નિયોજક કચેરી (ટાઉન પ્લાનિંગ વિભાગ) દ્વારા શહેરમાં વધતા એર પોલ્યુશનને નિયંત્રણમાં લાવવા મહત્વપૂર્ણ…
-
શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઇસ્કૂલ, પીપલગભાણમાં શિયાળુ રમતોત્સવ 2025 અંતર્ગત સ્પોર્ટ્સ ડે ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પીપલગભાણ વિભાગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલમાં શિયાળુ રમતોત્સવ–2025 અંતર્ગત સ્પોર્ટ્સ ડે…
-
Navsari: ચીખલીના કુકેરી ખાતે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ‘શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલ’નું ખાતમુહૂર્ત કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દીકરીઓનું શિક્ષણ એટલે સમગ્ર સમાજનો ઉલ્લેખયુક્ત વિકાસ-આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ તા:૦૬) નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના કુકેરી…
-
નવસારીમાં મહિલા સ્વરોજગાર મેળામાં રોજગારની નવી તકો સાથે ૩૦૦થી વધુ ઉત્સાહી મહિલાઓ ભાગ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહિલા સશક્તિકરણને વેગ આપવા નવસારીમાં મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા આર્થિક વિકાસ નિગમ…
-
નવસારી: વાંસદા તાલુકાના ખરસાણી કેન્દ્ર વણારસી ખાતે વૈશ્વિક જમીન દિવસ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ યુનિવર્સિટીના ખરસાણી સંશોધન કેન્દ્ર, વણારસી દ્વારા રાષ્ટ્રીય અગ્રીમ હરોળ નિદર્શન તથા આદિજાતિ વિકાસ યોજના…
-
નવસારી: જલાલપોર તાલુકાના ચોખડ-ધામણ રોડ પર રિસર્ફેસિંગ કામગીરીનો પ્રારંભ,હેરીટેજ માર્ગને મળ્યો નવા વેગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચોખડ – ધામણ રોડ પર રિસર્ફેસિંગ કામનો પ્રારંભ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને…









