NAVSARI
-
ચીખલી પેટા વિભાગ દ્વારા વિવિધ રોડ પર રિપેરિંગ અને નિર્માણ કામગીરી પ્રગતિ હેઠળ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૬: નવસારી જિલ્લન ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ માર્ગોના સુધારણા કાર્યો હાલમાં…
-
વાંસદા: જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ સમાચાર વાંસદા નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાસદા રોયલના વર્ષ2025- 2026 ના ઉત્સાહી અને સેવાભાવી પ્રમુખ એડવોકેટ જેસી…
-
નવસારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા પહોંચ્યા ૯૦ વર્ષીય દાદીમા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ. નવસારી ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા એક ૯૦ વર્ષીય દાદિમા પહોંચ્યા હતા. વરિષ્ઠ બા…
-
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કારી નગરી નવસારીને ₹૪૭૫.૦૮ કરોડના જનહિતલક્ષી વિકાસ કામોની આપી ભેટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લાના ₹૯૩.૯૩ કરોડના ૧૨ વિકાસકામોનું લોકાર્પણ અને…
-
Navsari:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુસાફરોને બસપોર્ટમાં મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ —– રૂ.૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન…
-
ડાંગ જિલ્લા કોંગ્રેસ આદિવાસી સેલના પ્રમુખ તરીકે નીતિન ગાઈનની નિમણૂંક કરાઈ..
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજના હક્ક, વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
-
નવસારી જિલ્લાના ખેડૂતો સહાય પેકેજમાં અરજી કરવા માટે ઝડપ કરે, સમય પુર્ણતાને આરે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૫: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના દ્વારા રાજ્યમાં ખરીફ-૨૦૨૫ ઋતુમાં ઓકટોબર માસમાં થયેલ…
-
નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૪૭૫.૦૭ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આજે નવસારી મહાનગરપાલિકાના રૂ.૨૦૫.૦૭ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે* *જેટિંગ–સક્શન મશીનો, ટિપર્સ, ઇ-વેહિકલ્સ તથા…
-
ખેરગામ તાલુકાની બાવળી ફળિયામાં ગૌચરણ જમીનના ગેરવહીવટ, ગેરકાયદેસર ફાળવણી અને ગેરકાયદેસર વેચાણ મામલે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામજનોની વ્યથા સાંભળી મુખ્યમંત્રી શ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાની બાવળી ફળિયામાં ગૌચરણ જમીનના ગેરવહીવટ, ગેરકાયદેસર ફાળવણી અને ગેરકાયદેસર વેચાણ મામલે તાલુકા કોંગ્રેસ…
-
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી ખાતે અધ્યાનત સુવિધા સજ્જ નવનિર્મિત બસ ટર્મિનલનું લોકાર્પણ કરાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:– મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૨૫મી નવેમ્બરના રોજ નવસારી મુખ્ય મથકે રૂપિયા ૪૭૫.૦૮ કરોડના વિવિધ વિકાસલક્ષી…









