NAVSARI
-
નવસારી મહાનગરપાલિકા અને નિરાલી મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સ્વાસ્થ્ય તપાસણી કેમ્પ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: શહેરની સ્વચ્છતા અને જનસુવિધા માટે દિવસ-રાત કાર્યરત રહેતા નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી…
-
વાંસદા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂ.૧,૩૫,૮૦૦ ની રકમના ૪ નંગ મોબાઇલ માલિકોને સુપ્રત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
-
નવસારી: દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ખારેલ એકઝિટ પોઇન્ટ ઉપર સ્પીડબ્રેકરોના અભાવે લોકોમાં અકસ્માતનો ભય..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાંથી પસાર થતો એક્સપ્રેસવે નિર્માણ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે. પરંતુ…
-
બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ પર વાહનોના અવરજવર પર પ્રતિબંધ; વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચન….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ પર બધા જ…
-
ખેરગામ દાદરી ફળિયામાં આધ્યશક્તિ અંબે માતાજીનો નવમો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામના દાદરી ફળીયામાં આવેલા શ્રી આધ્યશક્તિ અંબે માતાજીના મંદિરે નવમો પ્રાગટ્ય ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહભેર…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને હડકવા મુક્ત કરવા એનિમલ બર્થ કંટ્રોલ પ્રોજેક્ટ વેગવંતો કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી અને રખડતા શ્વાનોના વ્યવસ્થિત ભારણ ને ઘટાડવા માટે ‘એ.બી.સી’ (એનિમલ…
-
નવસારીના ખેરગામ પોલીસ મથકે ફરિયાદ કરવા ગયેલા કાર્તિક પટેલ સાથે અશોભનીય વર્તન કરાતા નવસારી જિલ્લા પોલીસવડાને ફરિયાદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર લખાણ લખનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલા અરજદારને જ ખેરગામ પોલીસે અશોભનીય વર્તન…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી હાથ ધરી વધુ ૧૪ કોમર્શિયલ મિલકતો સીલ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત આજે વિજલપોર શહેર વિસ્તારમાં…
-
ખેરગામ પોમાપાળમાં આર.ઓ. વોટર પ્લાન્ટ રહસ્ય: કામ થયું કાગળ પર, જમીન પર નહીં?
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પોમાપાળ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે 15મા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2020–21માં આર.ઓ. વોટર પ્લાન્ટનું કામ…
-
નવસારી ખાતે હિન્દુ હૃદય સમ્રાટ પ્રવિણભાઈ તોગડિયાજીના અધ્યક્ષ સ્થાને વિરાટ હિન્દુ સંમેલન યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અયોધ્યા રામ મંદિર આંદોલનના પ્રમુખ યોધ્ધા હિન્દુ હૃદય સમ્રાટ પ્રવિણભાઈ તોગડિયાજી ના અધ્યક્ષ સ્થાને સુરક્ષિત હિન્દુ,…









