NAVSARI
-
નવસારીના છાપરા રોડ અને જલાલપોર વોર્ડ નં. ૧ ના વિવિધ વિસ્તારોમાં રોડ રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને શહેરના સર્વાંગી માળખાગત વિકાસ માટે સતત કટિબદ્ધ રહીને અનેકવિધ પ્રજાલક્ષી…
-
ખેરગામ તાલુકાના કાર્યકરોને નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં મહત્વના હોદ્દા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં ખેરગામ તાલુકાના કાર્યકરોને વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ…
-
આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નવરાત્રિ પર્વે વરખેડા રામેશ્વર મહાદેવ મંદિરે ૮૧ કુંડી નવચંડી મહાયજ્ઞ કરાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં નાસિક જિલ્લાના ડીંડોરી તાલુકાના વરખેડા ગામે…
-
નવસારી શહેરનું હ્રદય ગણાતું શરબતીયા તળાવ રૂ.૭.૮૦ કરોડના ખર્ચે નવસારી મનપા દ્વારા રિ-ડેવલોપમેન્ટ કામગીરી હાથ ધરાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના નાગરિકોને એક નવું અને આધુનિક હરવા-ફરવાનું સ્થળ પૂરી પાડવાના ઉમદા હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી શરૂ: કબીલપોરથી ગ્રીડ સુધીનું માર્ગ ૧૮ મીટરની જગ્યા ૨૪ મીટર કરાશે….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ વિકાસને પ્રાથમિકતા આપીને એક મહત્વપૂર્ણ લોકહિતનો પ્રોજેક્ટ હાથ ધરવામાં…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૨.૮૬ કરોડનું બજેટ જાહેર: સામાન્ય લોકો પર કોઈ નવો ટેક્સ નહીં નાખતા લોકોને મોટી રાહત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૧૨૮૬.૨૨ કરોડનું ઐતિહાસિક બજેટ ટાઉન હોલ ખાતે રજૂ કરવામાં…
-
નવસારી: આદિવાસી સમાજનો ગૌરવ: વાંસદા હોમગાર્ડ યુવતીએ નવસારી જિલ્લાનો રાજ્યકક્ષાએ ડંકો વગાડ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામની સારા વિરલ ગાયને જેઓ વાંસદા ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવે…
-
નવસારી જિલ્લાના ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી આજ…
-
ચીખલી–ખેરગામ રોડમાં ખુલ્લો ભ્રષ્ટાચાર! બોર્ડર કામમાં મોરમના બદલે મંટોળુ, તંત્રની લાલીયાવાડી બેનકાબ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી–ખેરગામ રોડ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હોવા છતાં હવે તેની બાજુમાં ચાલતું બોર્ડર કામ ખુલ્લા ભ્રષ્ટાચારનું…
-
(no title)
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે આગામી નાણાકીય વર્ષનું આયોજન માટે અંદાજપત્ર રજૂ…







