NAVSARI
ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ખેલાડીઓનો જિલ્લા કક્ષાએ ઝળહળતો દેખાવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી, તા. ૧૨ નવેમ્બર – આજરોજ નવસારી જિલ્લાના મદ્રેસા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની અંડર-9 તથા અંડર-11…
વાંસદાના ખાંભલાથી બિલમોડા તરફ ચેકડેમ કમ કોઝ-વે ઉપરથી જતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો ઃ નવસારી કાર્યપાલક ઇજનેરશ,પંચાયત (મા×મ) વિભાગ નવસારીએ વાંસદા તાલુકાના પેટા વિભાગીય…
નવસારી જિલ્લાના બીલીમોરા ખાતેથી કુખ્યાત ગેંગ ના ચાર આરોપીઓને એસએસસી પોલીસની ટીમે ઝડપી પાડ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત અહેવાલ મુજબ નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે કુખ્યાત ગેંગના શાર્પશૂટરો એ બીલીમોરાની એક હોટલમાં હથિયારની ડિલિવરી…
નવસારી મહાનગરપાલિકા દ્વારા “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત ભવ્ય જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત દયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ લુંસીકુઇ ખાતે વિશાળ જનજાગૃતિ કાર્યક્રમનું…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિધવા અને વૃદ્ઘોને અનાજ આપી જલારામ જયંતિ ઉજવવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ઠેર ઠેર અનાજ કરિયાણાનું વિતરણ કરી…
ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ “ખેલ મહાકુંભ-૨૦૨૫”માં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ “ખેલ મહાકુંભ-૨૦૨૫”માં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યા બાળકોમાં રહેલી…
નવસારી: કૃષિ રાહત પેકેજ બદલ હર્ષ ની લાગણી વ્યકત કરતા ચીખલી તાલુકાના ફડવેલ ગામના ખેડૂતો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ હાલમાં ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રૂ.૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજની…
વરસાદથી નુકસાન સામે ખેડૂતોને ૧૦ હજાર કરોડના રાહત પેકેજને આવકારતા નવસારી સહકારી સંઘના પ્રમુખ દિલીપભાઈ રાયકા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ખેડૂતોને મદદરૂપ થવા રૂ.10 હજાર કરોડના ઐતિહાસિક રાહત પેકેજને આવકારતા નવસારી…
Vansda: જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વાંસદા ખાતે આવેલ પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિવાસી સમાજના તુર નૃત્યથી ગૌરવ રથ અને મહાનુભાવોનું સ્વાગત કરાયું* મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા…
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત “પુસ્તક મેળોનો લોકાર્પણ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા પુસ્તક, જ્ઞાન અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “પુસ્તક મેળો ૨૦૨૫” નું આયોજન…










