NAVSARI
-
આજે સમસ્ત કુકણા સમાજ દ્વારા વાંસદા તાલુકાના મનપુર ખાતે સ્નેહમિલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીઃ સમસ્ત કુંકણા સમાજ દ્વારા ૩૦/૦૧/૨૦૨૬ શનિવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે વાંસદાના મનપુર (હેલીપેડ) ખાતે સ્નેહમિલન…
-
વાંકલ ગામમાં મેરીટ પોલીમર્સ કંપની દ્વારા ધ્વનિ પ્રદૂષણની ગંભીર ઉલ્લંઘના ગ્રામજનો દ્વારા વલસાડ કલેક્ટરને રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાના વાંકલ ગામમાં આવેલી મેરીટ પોલીમર્સ કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણના નિયમોની ધરાર અવગણના…
-
ખેરગામના બાવળી ફળિયામાં તંત્રની ઘોર બેદરકારી: છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટ લાઈટ બંધ, વેરો ચાલુ!
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ ખેરગામ ગામના બાવળી ફળિયા વિસ્તારમાં ચીખલી રોડ દાદરી ફળિયાથી બાવળી ફળિયા સુધી છેલ્લા બે વર્ષથી…
-
શ્રી હિન્દુ ગઢી ધર્મશાળા વાંસદા ખાતે ગ્રામ પંચાયત દ્વારા બ્લોક અને હાઇરાઇઝ ટાવર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રી હિન્દુ ગઢી ધર્મશાળા ખાતે ગ્રામ પંચાયત વાંસદા દ્વારા પેવર બ્લોક તથા હાઈરાઇઝ લાઈટ ના ટાવરનું…
-
ATS ટીમે નવસારી માંથી ટેલરિંગ કામ કરતો આતંકી ફૈઝાન શેખ ને ગોળા બારુદ અને હથિયાર સાથે ઝડપી પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરમાં ટેલરિંગનું કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી આતંકી સંગઠન સાથે જોડાયેલો ફૈઝાન શેખને એટીએસ ની…
-
નવસારી જિલ્લામાં રાષ્ટ્રગીત “વંદે માતરમ@૧૫૦” ની બીજા તબક્કાની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રગીત “વંદે માતરમ” ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે રાજ્ય સરકાર દ્વારા આયોજિત “વંદે માતરમ@૧૫૦”…
-
(no title)
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જામનપાડા પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવભેર કરવામાં આવી.કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન ગામની…
-
નવસારી જિલ્લાના ચીખલી ખાતે આન, બાન અને શાન સાથે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતમાં ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સુશાસન, આત્મનિર્ભરતા અને વિવિધ વિકાસ કામોથી વિકસિત ભારતના સ્વપ્નને નવી ઊર્જા મળી રહી છે” મંત્રીશ્રી કનુભાઈ…
-
Navsari: શહેરી વિકાસ સુશાસન પર્વ અંતર્ગત નવસારીમાં પ્રથમ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાવતા જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ {ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક…
-
આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કલિયારી ગ્રામ પંચાયત ભવન તથા આછવણી ગામે લાઈબ્રેરીનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ { ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપતી રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દરેક વિકાસ કાર્યમાં જોવા મળે છે } –…







