NAVSARI
-
ખેરગામની ગંગેશ્વરીનુ સાપુતારામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સાપૂતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 20/11/2025ના રોજ સાંસદ ખેલ મહોત્સવ 2025–2026 ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.…
-
ખેરગામમાં વિના મૂલ્ય નેત્ર યજ્ઞ તથા સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે આવેલ રિદ્ધિ ઓટોના 12 વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ રોટરી ક્લબ ઓફ ચીખલી રીવર ફ્રન્ટ…
-
વાંસદા:શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા વાંદરવેલા ખાતે નેત્રશિબિર યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શુભમ નેત્રસેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા વાંસદા તાલુકામાં આવેલ વાંદરવેલા ગામના ઉતારા…
-
શ્રી સત્ય સાંઈ સ્કૂલ મહુવાસ ખાતે 23 મી.નવેમ્બરે પૂજ્ય.શ્રી સત્ય સાંઈ બાબા ની જન્મદિનની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામ ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ મોહન વિધાલય ખાતે વાંસદાના અગ્રણી…
-
નવસારી જિલ્લામાં મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમને અનુસંધાને મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૨૫મી નવેમ્બરના રોજ જિલ્લાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે* નવસારી,તા.૨૨: આગામી…
-
વાંસદા તાલુકાની લીમઝર પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા ને વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ લીમઝર પ્રાથમિક શાળા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાનો ગાંધીનગર ખાતે યોજાયેલ વર્લ્ડ…
-
Navsari: વાંસદા તાલુકાના ખાનપુર ગામે રસ્તાની રીસફ્રેસીંગની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામો એવા ખાનપુર ગામેથી નીકળતા રસ્તા માટે 1.710 કિલોમીટરના રસ્તા અંદાજિત…
-
વાંસદા તાલુકા શિક્ષક સંઘ સહિત શિક્ષકોએ BLO ની કામગીરીને લઈ મામલતદાર માં આવેદન પત્ર આપ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા મામલતદાર સહિત ટી. અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને આક્રોશ સાથે આવેદન પત્ર સુપરત કર્યો હતો જેના…
-
નવસારી: જળ સંચય જન ભાગીદારી અભિયાન અન્વયે વેસ્ટન ઝોનમાં નવસારી જિલ્લાએ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૨૦ નવેમ્બર: “જળ સંચય જન ભાગીદારી” અભિયાન અન્વયે નવસારી જિલ્લાએ વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ…
-
મહિલા અને બાળ અધિકારી કચેરી નવસારી દ્વારા બેટી બચાવો–બેટી પઢાવો અંગે વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, નવસારી દ્વારા બેટી બચાવો…









