NAVSARI
-
વાંસદા તાલુકા શિક્ષક સંઘ સહિત શિક્ષકોએ BLO ની કામગીરીને લઈ મામલતદાર માં આવેદન પત્ર આપ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા મામલતદાર સહિત ટી. અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને આક્રોશ સાથે આવેદન પત્ર સુપરત કર્યો હતો જેના…
-
નવસારી: જળ સંચય જન ભાગીદારી અભિયાન અન્વયે વેસ્ટન ઝોનમાં નવસારી જિલ્લાએ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૨૦ નવેમ્બર: “જળ સંચય જન ભાગીદારી” અભિયાન અન્વયે નવસારી જિલ્લાએ વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ…
-
મહિલા અને બાળ અધિકારી કચેરી નવસારી દ્વારા બેટી બચાવો–બેટી પઢાવો અંગે વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, નવસારી દ્વારા બેટી બચાવો…
-
Navsari: ચીખલી પેટા વિભાગ, હસ્તક આવેલ વિવિધ માર્ગોની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ, હસ્તક આવેલ રસ્તાઓ પર હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે.…
-
સરદાર પટેલ@150 ગણદેવી વિધાનસભા વિસ્તારની પદયાત્રા નાંદરખા ગામથી બીલીમોરા સોમનાથ મંદિર સુધીની યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના વર્ષ…
-
ખેરગામ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૫–૨૬ ઉત્સાહપૂર્વક યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ સી.આર.સી., ખેરગામ ખાતે આજે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૫–૨૬ સફળતાપૂર્વક યોજાયો હતો. આ ઉત્સવમાં તાલુકાની…
-
નવસારી: જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં મટવાડ ગામથી પ્રાર્થના મંદિર દાંડી સુધી યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધારાસભ્ય આર.સી.પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી…
-
શાળા–આંગણવાડીના બાળકોની સુરક્ષાને ખતરામાં મૂકતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ :ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી, જેનો નિર્માણ કાર્ય ફક્ત 7 મહિના પહેલા પૂર્ણ થયું…
-
નવસારી: જલાલપોર તાલુકામાં રૂ.૨૯૫.૦૦ લાખના ખર્ચે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય આર.સી.પટેલના હસ્તે કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા ૨૦, જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર. સી.પટેલના હસ્તે માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) ના…
-
ધરમપુર ખાતે જર્જરિત રાજમહેલમાં લો (કાયદાશાસ્ત્ર) કોલેજ અને દેશના મહાન ક્રાંતિવીરોનું મ્યુઝિયમ બાબતે નીતિ વિષયક બાબત જણાવતા મુખ્યમંત્રીને નીતિવિષયક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ડો.નિરવ પટેલે રજૂઆત કરી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વલસાડ જિલ્લાના ધરમપુર…









