GUJARAT
ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રના સાંગલીથી ગુમ થયેલ દીકરીને શોધી પરિવાર સાથે મિલાપ કરાવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત પોલીસના “સેવા, સુરક્ષા અને શાંતિ” ના મંત્રને સાર્થક કરતા સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમે પ્રશંસનીય કામગીરી…
ડાંગ જિલ્લામાં ધામધૂમથી રામનવમીની ઉજવણી, ઠેરઠેર શોભાયાત્રા અને ભંડારાનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ડાંગ જિલ્લામાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લામાં ઠેરઠેર શોભાયાત્રાઓનું આયોજન…
અરવલ્લી: મોડાસા શહેરના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા,કલ્યાણ ચોકથી રામલ્લાની ભવ્ય શોભાયાત્રા
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી: મોડાસા શહેરના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા,કલ્યાણ ચોકથી રામલ્લાની ભવ્ય શોભાયાત્રા *મોડાસા…
વઘઈના ભૂરભેંડી ગામ નજીક ખેરના લાકડા ભરેલ પિકઅપ ગાડી ઝડપાઈ, રૂ. ૨.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત,ચાલક ફરાર..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પેટા:-ખેરના લાકડા ભરેલી બોલેરો પીકઅપ ગાડી મૂકી ચાલક ફરાર,કુલ ૨૬ નંગ લાકડા જપ્ત.. દક્ષિણ ડાંગ વન…
દિયોદર ખાતે ભગવાન રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી..
દિયોદર ખાતે ભગવાન રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી.. અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર દિયોદર ખાતે રામ નવમીના પાવન અવસર પર ભગવાન રામલલ્લાની…
ખેરગામ તાલુકાના કાર્યકરોને નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં મહત્વના હોદ્દા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં ખેરગામ તાલુકાના કાર્યકરોને વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ…
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર ચૈત્રી નવરાત્રીના આઠમાં નોરતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું,મંદિર ખાતે આઠમનો હવન કરવામાં આવ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૬.૩.૨૦૨૬ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે દર વર્ષની જેમ પરંપરા અને શ્રધ્ધા સાથે ચૈત્રી નવરાત્રીના આઠમાં…
થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૪ માં વર્ષે યજ્ઞ યોજાયો.
થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૪ માં વર્ષે યજ્ઞ યોજાયો. ————————————— .શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે…
આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નવરાત્રિ પર્વે વરખેડા રામેશ્વર મહાદેવ મંદિરે ૮૧ કુંડી નવચંડી મહાયજ્ઞ કરાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં નાસિક જિલ્લાના ડીંડોરી તાલુકાના વરખેડા ગામે…
UCC ચૂંટણીના કારણે આદિવાસી સમાજ બાકાત, પણ ભવિષ્યમાં સમાવેશની ભીતિ : ચેતર વસાવા
UCC ચૂંટણીના કારણે આદિવાસી સમાજ બાકાત, પણ ભવિષ્યમાં સમાવેશની ભીતિ : ચેતર વસાવા તાહિર મેમણ – 26/03/2026 –…








