GUJARAT
શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને મળ્યું સ્ટોપેજ, યાત્રાધામ આવતા ભક્તોને મળશે મોટી સુવિધા
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને મળ્યું સ્ટોપેજ, યાત્રાધામ આવતા ભક્તોને મળશે મોટી…
MORBI:મોરબીના મહેન્દ્રનગરથી ગુમ થયેલ યુવાન જામનગરથી મળી આવ્યો
MORBI:મોરબીના મહેન્દ્રનગરથી ગુમ થયેલ યુવાન જામનગરથી મળી આવ્યો મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાંથી ગુમ થયેલા ૪૪ વર્ષીય યુવાન ગણતરીના દિવસોમાં જ…
વિશ્વ જળ દિવસે જ મુંદરામાં જળ હોનારત: લાખો લિટર પાણીનો બગાડ અને જર્જરિત ટાંકાથી દુર્ઘટનાનો ભય
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. વિશ્વ જળ દિવસે જ મુંદરામાં જળ હોનારત: લાખો લિટર પાણીનો બગાડ અને…
નવસારી જિલ્લાના ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી આજ…
MORBI:મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી નિર્મિત એ રાસ ગરબાનું આયોજન
MORBI:મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી નિર્મિત એ રાસ ગરબાનું આયોજન મોરબીના નવલખી રોડ પર રેલ્વે…
નવસારી બી.આર. ફાર્મ ખાતે યોજાયેલ મિલેટ મહોત્સવમાં ડાંગના અંબિકા ફાર્મ આઉટલેટને આપી નવી ઓળખ”
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગામડાંની મહેનતને શહેર સુધી પહોંચાડતું અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતું નવસારી મિલેટ મહોત્સવ મંચ “સરકારના મિલેટ મહોત્સવ…
વાંસદાના ખડકાળા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જયપાલસિંહ મુંડાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખડકાળા ખાતે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલા દ્વારા જયપાલસિંહ મુંડાજીની પ્રતિમા પર …
સંતો-સતીઓ અને શૂરાઓની ભોમકા સૌરાષ્ટ્રમાં એક વિશેષ આયોજન
બાંલભા ના બ્રહ્મલીન સંત શ્રી લહેર મુની જી ની પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે ભંડારા અને સંતવાણી નો કાર્યકમ યોજાયેલ _!…
ચીખલી–ખેરગામ રોડમાં ખુલ્લો ભ્રષ્ટાચાર! બોર્ડર કામમાં મોરમના બદલે મંટોળુ, તંત્રની લાલીયાવાડી બેનકાબ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી–ખેરગામ રોડ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હોવા છતાં હવે તેની બાજુમાં ચાલતું બોર્ડર કામ ખુલ્લા ભ્રષ્ટાચારનું…










