RAJKOT
લંપટ શિક્ષકે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું, શિક્ષકને મદદગારી કરનાર શિક્ષિકાની ધરપકડ
રાજકોટ: રાજકોટની માધાપર ચોકડી પાસે અતુલ્યમ આંગન એપાર્ટમેન્ટમાં રહેતા પડધરીના રોહીશાળાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશ રવજી સોલંકીએ શિક્ષણ જગતને…
Rajkot: ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા રાજકોટમાં વિદ્યાર્થીઓને બાયોટેક ક્ષેત્રમાં કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન અપાયું : આશરે ૭૫૦ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
તા.૨૫/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા તા. ૨૫ના રોજ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (G.S.B.T.M.) દ્વારા…
Rajkot: રાજકોટમાં એ.જી. ઓફિસ દ્વારા ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
તા.૨૫/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સ્લોગન, નિબંધ સ્પર્ધામાં સ્ટાફે દર્શાવી લેખનની સર્જનાત્મકતા ચિત્રસ્પર્ધામાં સ્ટાફના બાળકો જોડાયા થીમ બેઝ રંગોળી સાથે અપાયા વિવિધ…
Rajkot: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદથી પતિના ત્રાસથી ઘર છોડી એકલી રહેતી નિઃસહાય યુવતીને મળ્યો આશ્રય
તા.૨૫/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: નિરાધાર, જરૂરિયાતમંદ મહિલાઓને સુરક્ષા પુરી પાડવા માટે રાજ્ય સરકારની ૧૮૧ મહિલા હેલ્પલાઇન કાર્યરત છે. જેના થકી…
Dhoraji: ધોરાજી નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” હાથ ધરાયુ
તા.૨૫/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સ્વછતા કામગીરી કરવામાં આવી રહી છે.…
Rajkot: ચણાના પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે ખેતવાડી ખાતા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
તા.૨૫/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: અત્યારે શિયાળુ વાવેતરનો સમય છે ત્યારે ચણાના પાકનું વાવેતર કરતાં ખેડૂતો માટે ખેતવાડી ખાતા દ્વારા માર્ગદર્શિકા…
Rajkot: મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલ 10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે 29 નવેમ્બર સુધીમાં અરજી કરવા ખેડૂતોને અપીલ
તા.૨૫/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રીશ્રીના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માગતા ખેડૈતોએ ૨૯ નવેમ્બર સુધીમાં ગ્રામ્ય કક્ષાએ VCE/VLE મારફત અરજી…
Rajkot: એડીબલ ઓઇલ-ઓઇલસીડ સપ્લાય માટે ઓનલાઇન અરજી કરી શકાશે
તા.૨૫/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ થી “નેશનલ મિશન એડીબલ ઓઇલ-ઓઇલસીડ” યોજના અમલમાં મુકવામા આવેલી છે. કેંદ્ર…
Rajkot: નોકરિયાતો, કારીગરો, ધંધાર્થીઓના હીતમાં વેરાવળ-રાજકોટ ટ્રેનનું ક્રોસીંગ રીબડાના બદલે ભકિતનગર કરવું જરૂરી.
તા.૨૫/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વેરાવળ-રાજકોટ અપડાઉન એસોસીએશનની રજુઆતના અનુસંધાને રાજકોટ-ભાવનગર D.R.M ને પત્ર પાઠવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા. Rajkot: વેરાવળ-રાજકોટ અપડાઉન કરતા…
Rajkot: રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
તા.૨૪/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીની અધ્યક્ષતામાં…






