RAJKOT
Rajkot: હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારી ‘બાળ પ્રતિભા શોધ’ સ્પધા
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર લોક નૃત્ય, દોહા-છંદ-ચોપાઇ, વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા સહિતની સપર્ધામાં બાળકો કૌશલ્ય દેખાડશે ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને…
Rajkot: રાજકોટ અને આઈ.ટી.આઈ. જેતપુર (વિરપુર) ના સંયુક્ત ઉપક્રમે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો યોજાયો
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યુવાનોને મહત્તમ અને ઝડપી રોજગારી માટે આઈ.ટી.આઈ.માં હવે કોમ્પ્યુટર સાથે એ.આઈ આધારીત કોર્સ પણ ભણાવાશે, મંત્રી શ્રી…
Rajkot: ગુજરાતના દરિયાકાંઠે ઊભરતું વૈશ્વિક ગૌરવ એટલે અલંગ શિપ રિસાયક્લિંગ હબ
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્રના મંચ પરથી અલંગના 40 વર્ષની સિદ્ધિઓનું વિશ્વ સમક્ષ…
Gondal: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ ઘોઘાવદર થઈને ગોંડલ પહોંચેલી પદયાત્રાને ઉત્સાહભેર આવકારો અપાયો
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શિવભક્તિ, સેવા, સંકલ્પનો સંગમ એટલે ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ ઘોઘાવદર થઈને ગોંડલ…
Rajkot: રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ હેઠળ કુલ ૩,૧૧,૮૨૯ રેશનકાર્ડ ધારકોને ઘઉં તેમજ ચોખાનું વિતરણ વન નેશન…
Rajkot: ભાયાવદર પાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી કામગીરીનું અધિકારીઓ દ્વારા રૂબરૂ પરીક્ષણ કરાયું
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ચીફ ઓફિસરશ્રી અને સિટી મેનેજરે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો Rajkot: ભાયાવદર શહેરના વાણિજ્ય અને રહેણાંક વિસ્તારોમાં…
Rajkot: રાઈનું વાવેતર કરતાં ખેડૂતોએ સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ ધ્યાન રાખવાની બાબતો
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: અત્યારે શિયાળુ વાવેતરનો સમય છે ત્યારે ખુબ મહેનતમાં પરોવાયેલ ખેડૂતોને આ અંગેની તલસ્પર્શી વિગતો રાજ્યના ખેતીવાડી…
Rajkot: જેતપુર-નવાગઢ અને ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં ઘન કચરાના ડોર ટૂ ડોર કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરતાં ચીફ ઓફિસર
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગોંડલ નગરપાલિકા અને જેતપુર-નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, સેનેટરી ઈન્સપેકટરશ્રી તથા સીટી મેનેજર (SWM) દ્વારા…
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ને વધાવતાં જસદણના શહેરીજનો
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રીએ સામાન્ય ધંધાર્થીના આગ્રહને માન આપીને નારીયેળ પાણી પીધું : યાત્રિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય અર્થે જનરક્ષક વાહન…
Rajkot: ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ના યાત્રિકોને સ્વાસ્થ્યની પરેજી રાખવાનો અનુરોધ કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યાત્રિકોએ પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ગઢડીયા (જસ) ગામ ખાતે વિસામો લીધો રૂ. ૦૧.૭૦ લાખના સી.આઇ.એફ.…








