RAJKOT
Rajkot: ડિસેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં ૫૧ પ્રશ્નો વિષે ચર્ચા કરાઇ – તમામ સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ લગાવવા કલેક્ટરશ્રીનો અનુરોધ
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની સૂચના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યાં…
Rajkot: શ્રી ઘેલા સોમનાથ દાદાના આશીર્વાદ લઈને ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ અન્વયે સોમનાથ મંદિર તરફ પ્રયાણ કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંદિર પર નૂતન ધ્વજાનું આરોહણ કરાયું : ‘હર હર મહાદેવ’ના જય-જયકાર અને ઢોલ-નગારાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું…
Rajkot: ૨૦ ડિસેમ્બરે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં ઘેલા સોમનાથ મંદિરથી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નું પ્રયાણ
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યાત્રિકો પ્રથમ દિવસે ગોડલાધારથી ગઢડીયા (જસ), જસદણ, આટકોટ, ખારચીયા (જામ) થઈને મોટા દડવા જશે Rajkot: શ્રમ, કૌશલ્ય…
Rajkot: ‘‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’’ ‘સ્વામિત્વ’ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં તમામ ૫૭૩ ગામોમાં ડ્રોન સર્વે ૧૦૦ ટકા પૂર્ણ
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી ૫૦૦ ગામોમાં પ્રમોલગેશન પ્રક્રિયા સંપન્ન; અત્યાર સુધીમાં ૫૬,૮૮૨ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા રાજ્યમાં મહેસૂલી…
Rajkot: સ્વદેશી ઉત્પાદનોના વેચાણ સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન એટલે “સશક્ત નારી મેળો”
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા સરકાર આયોજિત પ્રદર્શન સહ વેચાણ મેળાનો લાભ લઈને અમે પગભર બન્યા છીએ :…
Rajkot: ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં કચરના ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરતાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં કચરાના ડોર ટૂ ડોર કલેક્શનની વ્યવસ્થા અસરકારક રીતે અમલીકૃત કરવામાં આવી…
Jasdan: જસદણ નગરપાલિકા વિસ્તારમાં કચરાના ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરાયું
તા.૧૯/૧૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જસદણ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના સેનેટરી ઈન્સપેકટર દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં…
Rajkot: રાજકોટમાં મેદસ્વિતા નિવારણ માટે ૪ કેન્દ્રો ખાતે યોજાનારા યોગ કેમ્પ
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૨ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી કેમ્પ દરમિયાન યોગ અભિયાન, આયુર્વેદિક પીણું અને યોગ્ય ડાયેટ સાથે અસરકારક રીતે…
Rajkot: રાજકોટ જિલ્લામાં ‘ખાસ સઘન સુધારણા’ અંતર્ગત મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લાની આઠ વિધાનસભા બેઠક વિસ્તારમાં ૨૩.૯૧ લાખથી વધુ મતદારોની ચકાસણી પૂર્ણ ૧૯ ડિસેમ્બરથી ૧૮ જાન્યુઆરી સુધી હક્ક-દાવા…
Rajkot: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા જન કલ્યાણ અર્થે ઘેલા સોમનાથથી સોમનાથ સુધી ૨૨૯ કિ.મી. પદયાત્રા કરશે
તા.૧૮/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તા. ૨૦મીથી ઘેલા સોમનાથ ખાતેથી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ શરૂ થશે, ૨૭મીએ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે યાત્રાનું સમાપન…






