RAJKOT
Rajkot: સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે રાષ્ટ્રગીત “વંદેમાતરમ“ ના ૧૫૦ વર્ષ પૂર્ણ થયેના સન્માનમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
તા.7/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: સને ૧૮૭૫માં આજના દિવસે રાષ્ટ્રીયસ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્રગીત “વંદેમાતરમ“નામાધ્યમથી સમગ્રસ્વતંત્રતા ચળવળ એકતાં તણે બંધાઇ હતી અને એક…
Rajkot: ગુજરાતમાં ચાલી રહેલા SIR ની સમીક્ષા કરતાં ભારતના ચૂંટણી પંચના નિયામકશ્રી અને સચિવશ્રી
તા.7/11/2025 વાત્સલયમ્ સમાચાર ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને SIR પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન તા.૨૭ ઓક્ટોબર…
Rajkot: “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ” નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો
તા.7/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત એન.સી.ડી. સેલ દ્વારા “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ” દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં વ્યાપક પ્રમાણમાં કેન્સર…
Rajkot: રાજકોટ જિલ્લામાં ‘વંદે માતરમ્’ ગાનની ઉજવણી – સ્વદેશી અપનાવોના શપથ લેવાયા
તા.7/11/2025 વાત્સલયમ્ સમાચાર રાજકોટ જિલ્લા પંચાયત કચેરી, ગોંડલની તાલુકા પંચાયત કચેરી, પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિતની સરકારી કચેરીઓમાં…
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે ‘વંદે માતરમ્’ ગાનની ઉજવણી સાથે સ્વદેશી અપનાવોના શપથ લેવાયા
તા.7/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ‘વંદે માતરમ્’ ગાનની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજકોટની તમામ સરકારી…
Rajkot: કલેકટર કચેરી ખાતે સમૂહમાં ‘વંદે માતરમ્’નું ગાન અને “સ્વદેશી અપનાવો”ના શપથ લેવાયા
તા.7/11/2025 વાત્સલયમ્ સમાચાર રાજકોટમાં વહેલી સવારે સરકારી કચેરીઓમાં રાષ્ટ્ર ભાવનાને પ્રદીપ્ત કરતો માહોલ સર્જાયો Rajkot: “સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ સશ્યશ્યામલા…
Rajkot: પ્રાકૃતિક કૃષિની પાઠશાળા એટલે ‘મોડેલ ફાર્મ’ પ્રાકૃતિક કૃષિ અભિયાનને બળ પૂરું પાડતા રાજકોટ જિલ્લામાં ૩૨૭ મોડેલ ફાર્મ
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર આલેખન : રાજકુમાર વર્ષે ૧૫૦૦થી વધુ ખેડૂતો અમારા ફાર્મની રૂબરૂ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અંગે પ્રશિક્ષણ મેળવે…
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ. ૬૦ લાખના ખર્ચે બનનારા બળધોઈ રોડનું ખાતમુહૂર્ત કર્યું
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર ગુજરાત સરકાર ગ્રામીણ લોકોની સતત ખેવના કરી રહી છે : મંત્રીશ્રી Rajkot: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી…
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લીધી
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવા નિર્માણ પામેલાં અને લોકાર્પીત થવા જઈ રહેલા આટકોટ…
Dhoraji: ધોરાજીમાં હઝરત ખ્વાજા સાહેબ લોકમેળાના આયોજન માટે મેદાન ભાડે આપવા તા.૧૦ નવેમ્બરે પુન: હરરાજી યોજાશે
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સકુરા નદીના મેદાન ખાતે તા. ૨૦/૧૧/૨૦૨૫ થી તા.૨૪/૧૧/૨૦૨૫ સુધી પાંચ દિવસ…









