RAJKOT
-
Rajkot: સરકારી શાળામાં શિક્ષકો તેમજ વર્ગખંડોની મોટા પ્રમાણમાં ઘટ સામે AAP વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા રસ્તા રોકો આંદોલન
તા.૧૯/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર 18થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત સરકારી શિક્ષકોની અછત તાત્કાલિક ભરતી દ્વારા ભરવામાં આવે : સુરજ બગડા…
-
Upleta: ઉપલેટાના ગણોદ ગામે સરકારી જમીન પરનું દબાણ હટાવાયું
તા.૧૮/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રૂ. ૧૭ કરોડથી વધુ કિંમતની ૩૦૦ વીઘાથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ, દબાણકારોને રૂ. ૪.૪૨ લાખનો દંડ Rajkot,…
-
Rajkot: ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ટીમે દાખવેલી પ્રેરણારૂપ પ્રમાણિકતા: ઇજાગ્રસ્ત નાગરિકનો સામાન સહીસલામત પરત કરી ૧૦૮ની ટીમે આપ્યું નૈતિકતાનું વીરલ દ્રષ્ટાંત
તા.૧૮/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ શહેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. તાજેતરમાં જલારામ ચોક નજીક અકસ્માતમાં…
-
Rajkot: રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય પ્રશ્નોના નિકાલ માટે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ૧૯મીથી ‘સરપંચ સંવાદ’ યોજાશે
તા.૧૭/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓ દ્વારા તાલુકા મથકોએ બેઠકો યોજી પ્રશ્નોના ત્વરિત નિકાલ અને યોજનાઓના લાભો પહોંચાડવા વિશેષ આયોજન…
-
Rajkot: મારે જીવવું નથી મને મારવા દો.. આત્મહત્યા કરવા જતી યુવતીને ૧૮૧ અભયમ ટીમે જીવનનું મહત્વ સમજાવ્યું
તા.૧૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રવર્તમાન સમયમાં નાની નાની સમસ્યાના કારણે યુવાધન જીવનથી કંટાળી આત્મહત્યાનો પ્રયાશ કરતા જોવા મળે છે. જીવન…
-
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ સમિતિનું ગઠન
તા.૧૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર પ્રવાસનના વિકાસ કામો માટે સભ્ય સચિવ સહિત ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કમિટી કામગીરી કરશે Rajkot: રાજકોટ…
-
Rajkot: શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે: પાલખી યાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
તા.૧૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં બેઠકમાં ઉજવણીની રૂપરેખા નક્કી કરાઈ મંદિરમાં મહા આરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ…
-
Rajkot: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ’નો શુભારંભ
તા.૧૨/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સિંદૂરનો છોડ રોપ્યો યુવાનોને ‘દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવવા’ રાજ્યપાલશ્રીનો અનુરોધ Rajkot: રાજ્યપાલશ્રી…
-
Rajkot: શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે નારી સંમેલન યોજાયું
તા.૭/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્ર સરકારનું બજેટ મહિલાઓને સમૃદ્ધિ, સુરક્ષા અને સ્વાભિમાન આપનારું બજેટ:- મંત્રીશ્રી રિવાબા જાડેજા Rajkot: શિક્ષણ મંત્રીશ્રી રિવાબા…
-
Rajkot: “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” ૯૭૮ આંગણવાડી કેન્દ્રોમાં સુવિધા અને બ્યુટિફિકેશનનું કાર્ય વેગવંતુ
તા.૬/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર હવે દીવાલો પણ શીખવશે : BaLA પેઇન્ટિંગથી આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણનો અભિગમ Rajkot: બાળકોના સર્વાંગી વિકાસ તથા પૂર્વ-પ્રાથમિક…









