RAJKOT
Rajkot: રાષ્ટ્રીય સ્તરે રાજકોટનું ગૌરવ વધારતાં હેમ રેડિયો ઓપરેટર શ્રી રાજેશભાઈ વાગડીયા
તા.30/10/2025 વાત્સલયમ્ સમાચાર આલેખન – પ્રિયંકા પરમાર ગોવા ખાતે યોજાયેલા “હેમ ફેસ્ટ” કાર્યક્રમમાં અવકાશયાત્રી શ્રી શુભાંશુ શુક્લાના હસ્તે એલ્મર એવોર્ડ…
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે કર્મયોગીઓએ એકતા શપથ લીધા
તા.30/10/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: તા. ૩૧ ઓક્ટોબરે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની…
Rajkot: અટલ પેન્શન યોજનાની જાગૃતિ માટે રાજકોટમાં લીડ બેંક દ્વારા આઉટરિચ પ્રોગ્રામ યોજાયો
તા.30/10/2025 વાત્સલયમ્ સમાચાર અટલ પેન્શન યોજના લોકોની સામાજિક સલામતી માટે ખૂબ મહત્વની, ગુજરાતમાં ૩૦ લાખ લોકો જોડાયા Rajkot: લોકોને આર્થિક-…
Rajkot: ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર કરવામાં આવી રહેલા દમન સામે ૩૧ ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ મહાપંચાયતમાં ભાગ લેશે
તા.28/10/2025 વાત્સલયમ્ સમાચાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં યોજાનારી પંચાયતમાં ખેડૂતોનો અવાજ ઉઠાવશે અરવિંદ કેજરીવાલ અને…
Rajkot: હેલ્પલાઇન નંબર ૧૯૩૦, ૧૧૨, ૧૦૯૮, ૧૮૧ની આકર્ષક રંગોળી બનાવી જાગૃતિ સંદેશો આપતી ૧૮૧ અભયમ ટીમ
તા.27/10/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: દિવાળીના પ્રકાશ પર્વ નિમિત્તે નાગરિકો પણ સરકારશ્રીની વિવિધ હેલ્પલાઈન અંગે જાગૃત બંને તે માટે વિવિધ પ્રવૃત્તિઓ…
Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરના અધિકારી-કર્મચારીઓનો રમતોત્સવ ૩૧મી ઓક્ટોબરે રાજકોટમાં યોજાશે
તા.27/10/2025 વાત્સલયમ્ સમાચાર ભાઈઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ, બહેનો માટે વિવિધ રમત-ગમતનું આયોજન Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરમાં ૧૨ જિલ્લાઓમાં ફરજ બજાવતા…
Rajkot: કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં તણાવમુક્ત શિક્ષણ અંગે બેઠક યોજાઈ
તા.27/10/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તાજેતરમાં કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં તણાવમુક્ત શિક્ષણ અંગે જિલ્લા…
Rajkot: દિપાવલીના શુભ તહેવારોમાં સિવિલ હોસ્પિટલ, ૧૦૮ સહિતની આરોગ્ય વિભાગની ફરજનિષ્ઠા
તા.27/10/2025 વાત્સલયમ્ સમાચાર રાજકુમાર રાજકોટ સિવિલમાં ૬૦૦ થી વધુ સર્જરી સાથે ૧૦ હજારથી વધુ દર્દીઓની સારવાર પાવન પર્વમાં ઝનાના હોસ્પિટલમાં…
Rajkot: મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય નિ:શુલ્ક એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન
તા.27/10/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: રાજકોટ ખાતે મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં દ્વિતીય નિ:શુલ્ક એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું.આ પ્રસંગે…
Rajkot: રાજકોટ દિલ્હી ફ્લાઈટની ફિકવન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે
તા.26/10/2025 વાત્સલ્યમ્ સમાચાર દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં રાજકોટ પધારતા મંત્રીશ્રી મનસુખ માંડવીયા – રાજકોટ એરપોર્ટ પર મેયરશ્રી, ધારાસભ્યો સહિતના મહાનુભાવો…








