JUNAGADH CITY / TALUKO
-
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને પેટન્ટ’ વિષય પર રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખા હેઠળના અક્ષય ઉર્જા અને ઇજનેરી વિભાગ દ્વારા સંચાલિત “AICRP on PEASEM” યોજના…
-
વસંતઋતુ અને આયુર્વેદને કેન્દ્રમાં રાખીને આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બનાવી ‘હેલ્ધી ડીશ’
આયુર્વેદ કહે છે, ઋતુઓ મુજબ આહાર લેવો જોઈએ, ત્યારે એ જ વિચારને ધ્યાને રાખી આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વસંતઋતુમાં…
-
શરીરની પ્રકૃતિ (તાસીર) ઓળખી નિરોગી જીવન જીવવાની વૈજ્ઞાનિક સમજ એટલે પ્રકૃતિ પરીક્ષણ
આયુર્વેદ એ માત્ર રોગની સારવાર નથી, પરંતુ જીવન જીવવાનું વિજ્ઞાન છે.જૂનાગઢ ખાતે યોજાયેલા ‘આયુષ મેળો-૨૦૨૬’ માં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર…
-
આયુર્વેદ થકી ઉત્તમ સ્વાસ્થ્ય ના મંત્ર સાથે જૂનાગઢમાં ત્રિ-દિવસીય આયુષ મેળાનો પ્રારંભ; પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ
નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય…
-
જૂનાગઢને વિજ્ઞાન અને ટેકનોલોજીની ભવ્ય ભેટ: પ્લાસવા ખાતે ₹94.20 કરોડના ખર્ચે સાકાર થશે અત્યાધુનિક ‘રીજીયોનલ સાયન્સ સેન્ટર’
ધારાસભ્ય સંજય કોરડીયાના પ્રયત્નોથી જૂનાગઢના આંગણે 10 એકરમાં બનશે અત્યાધુનિક સાયન્સ સેન્ટર વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ :…
-
જૂનાગઢની બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજ ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંલગ્ન જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજના IQAC વિભાગ દ્વારા તાજેતરમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” વિષય…
-
રાષ્ટ્રીય કક્ષા ખડક ચઢાણ શિબિરમાં નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશીના મુખ્ય પ્રશિક્ષક દશરથ સિંઘ રાવતના માર્ગદર્શનમાં થઈ શરૂઆત
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય…
-
સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢમાં આગામી તા.૨૫ થી ૨૭ ફેબુ્આરી દરમિયાન ‘આયુષ મેળો’નું આયોજન
નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, જૂનાગઢ દ્વારા આગામી તા. ૨૫, ૨૬ અને ૨૭…
-
જૂનાગઢ જિલ્લામાં બોટ માલિકો સંપર્ક ન થતો હોય તો સંબંધિત એજન્સીને જાણ કરવી આવશ્યક
જૂનાગઢ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો દરિયામાં જાય છે. બોટ/વહાણ સાથે જતા લોકોની સલામતી-સુરક્ષા માટે…







