JUNAGADH RURAL
-
સીમાસી અને દિવરાણા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા. ૨૧, રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી અને માર્ગદર્શન આપવા આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા કાર્ય કરી રહ્યુ છે. રાજ્યના…
-
SC-ST ચુકાદા મામલે ભારત બંધના એલાનમાં જૂનાગઢ સંપૂર્ણ બંધ સાથે સમસ્ત જિલ્લા અનુ.જાતી દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપ્યું
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : SC ST અનામત ચુકાદા મામલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું,…
-
જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન દ્વારા કેશોદ તાલુકાના ઈસરા ગામે પૂર(Flood) અંગે મોકડ્રીલનું આયોજન
જૂનાગઢ તા.૧૭, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન જૂનાગઢ દ્વારા આજ રોજ પૂર(Flood) વિષય પર મામલતદાર કચેરી, કેશોદ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ…
-
જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
પ્રજાલક્ષી પ્રશ્નોનો સત્વરે નિરાકણ લાવવા સૂચના આપવામાં આવી જૂનાગઢ તા.૧૭, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ…
-
યુવતીને મેડિકલમાં પ્રવેશ ન મળતાં ૧૩મા માળેથી છલાંગ લગાવી
જૂનાગઢની એક આશાસ્પદ યુવતીએ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ ન મળવાથી કંટાળી જઈ ૧૩માં માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કરી લીધુ છે.…
-
ગિરનારની હરીયાળી ગિરીકંદરાઓનાં સાંનિધ્યે લહેરાયો ત્રિરંગો – ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે સ્વાતંત્ર્યદિન પર્વની ઉત્સાહભેર ઊજવણી
આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીની પરિકલ્પનાને સાકાર કરવા આવો સૈા સાથે મળી વહેવાર, કાર્ય અને પરસ્પરનાં સહયોગમાં આત્મિયતાના ભાવ કેળવીએ-પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી કુલપતિ…
-
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢ ખાતે ધ્વજ વંદન : રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું
મંત્રીશ્રીએ પ્રજાજનોને ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ભવ્ય ઉજવણી…
-
બાંટવામાં આન, બાન અને શાન સાથે તિરંગા યાત્રા નીકળી
જૂનાગઢ તા.૧૩ બાટવા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.…
-
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. એન.એસ.એસ. સેલ દ્વારા પી.એફ.એમ.એસ. કાર્યશાળા યોજાઇ
જૂનાગઢ, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢનાં રાષ્ટ્રીય સેવા યોજના સેલ દ્વારા યુનિ.નાં કાર્યક્ષેત્રીય ચારેય જિલ્લાઓમાં કાર્યરત કોલેજોમાં ચલાવાતા એન.એસ.એસ.નાં પ્રોગ્રામ…
-
જૂનાગઢ શહેરના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરતા માન.કલેકટર અને માન.કમિશનર
જૂનાગઢ, તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૪, જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજ રોજ જૂનાગઢ મહાનગર સેવા સદન ખાતે માન.કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયા…









