JUNAGADH RURAL
-
મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” ની “સ્વસ્થ બાળક સ્પર્ધા” દ્વારા ઉજવણી
આઈ.સી.ડી.એસ. જૂનાગઢ દ્વારા “ગ્રોથ મોનીટરીગ” થીમ હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોનું વૃધ્ધિ નિરિક્ષણ કરવામાં આવ્યુ ….. જૂનાગઢ તા.૧૦ ભારત…
-
મહાનગર પાલિકા, જુનાગઢ દવારા ગણેશ મહોત્સવ નીમીતે અસ્થાયી વિસર્જન કુંડ રાઉન્ડ ધ કલોક ૨૪×૭ કલાક કાર્યરત
ગણેશ મહોત્સવ નિમિતે શ્રદ્ધાળુઓ દવારા ઘર શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ભગવાનશ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.મહાનગર પાલિકા, જુનાગઢ દવારા શહેરના શ્રધ્ધાળુઓની ધાર્મીક લાગણીને…
-
જૂનાગઢ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી આઠ શિક્ષકોને શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાયા
ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં…
-
અવિરત વરસાદ અને ગંભીર પૂરની પરિસ્થિતિ માં પણ જીઈબી, જેટકોના કર્મયોગીની સરાહનીય કામગીરી
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : અતિ ભારે વરસાદ અને ત્યારબાદ પૂરની પરિસ્થિતિ વચ્ચે એસેટ મેનેજમેન્ટ ડિવિઝન માણાવદરના…
-
વિસાવદર ખાતે વાસ્મો દ્વારા બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : ભારત સરકારના જળજીવન મિશન “હર ઘર જલ” કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યના તમામ…
-
માણાવદર તાલુકાના સરાડીયા આસપાસ સાત જેટલા લોકોને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નિદર્શન કામગીરી હેઠળ રેસ્ક્યુ કરાયા
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી…
-
જૂનાગઢ તાલુકાના ગામોમાં મનરેગા યોજના અંતર્ગત “ એક પેડ માં કે નામ” કાર્યક્રમનું આયોજન
જૂનાગઢ, તા.૨૩, માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસથી “એક પેડ માં કે નામ” અભિયાન ની શરૂઆત કરવામાં આવેલ છે જેના અંતર્ગત જૂનાગઢ તાલુકાના…
-
“આપનો પરિસર ગાજર ઘાસ મુક્ત પરિસર” ના સંદેશ સાથે ગ્રામજનોએ મેળવી માહિતી
પાર્થેનીયમ (ગાજર ઘાસ) જાગૃતિ સપ્તાહ ની ઉજવણી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ખરપતવાર અનુસંધાન નિર્દેશાલય જબલપુર મધ્યપ્રદેશના સૂચના મુજબ ડોક્ટર એમ.…
-
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગ દ્વારા પ્રદર્શન અને વર્કશોપ યોજાયો
સમાજ સાથે સંબંધિત માનવજીવનની ભૂતકાળની પ્રવૃત્તિઓનું નિરૂપણ, વિશ્લેષણ અને અર્થઘટન કરતું શાસ્ત્ર એ ઈતિહાસ જૂનાગઢ તા.૨૨, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગ…
-
જૂનાગઢમાં બિનવારસુ ગૌવંશ પશુઓને પાંજરાપોળ, ગૌશાળાઓમાં આશ્રય અપાશે
જૂનાગઢ તા.૨૨, જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનીલકુમાર રાણાવસિયા દ્વારા જૂનાગઢ જિલ્લા મામલતદારશ્રીઓ તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રીને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં લાભ મેળવતી ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં…









