LALPUR
-
તીર્થધામ દ્વારકામા ડીઝલની કૃત્રીમ અછત મામલે DSO & MAM એલર્ટ મોડમાં
જામખંભાળીયાથી સિનિયર પત્રકાર હિતેન્દ્રભાઇ આચાર્ય જણાવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જવા બાબતે માનવસર્જિત બેદરકારી…
-
સંતો-સતીઓ અને શૂરાઓની ભોમકા સૌરાષ્ટ્રમાં એક વિશેષ આયોજન
બાંલભા ના બ્રહ્મલીન સંત શ્રી લહેર મુની જી ની પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે ભંડારા અને સંતવાણી નો કાર્યકમ યોજાયેલ _!…
-
જોડીયા વિકસાવવા અને ખેધૂતોને સહાય આપવા થઇ રજુઆત
જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને અનુભવી આગેવાન વશરામભાઇએ જોડીયા ભાંગી રહ્યુ હોઇ ચિંતા વ્યક્ત કરી છે અને વિકાસ…
-
ખેડૂતોની વ્યથાને વાચા આપતા જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયુ છે તો તાત્કાલીક સર્વે કરી વળતર આપવુ જરૂરી છે કેમકે હવામાન પલટાથી અસંખ્ય…
-
જામખંભાળીયાના એડવોકેટની અસીલની તરફેણમાં સફળ જહેમત
જમીન મામલાના રેવન્યુ કોર્ટમાં કેસ ચાલતા તે વખતે એડવોકેટ ઉષાબા એચ.જાડેજાની અભ્યાસ પુર્ણ અને જમીન મહેસૂલ કાયદાને સુસંગત રીતે અસલના…
-
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા કાલાવડ સમિતિ દ્વારા પશ્ચિમ ઝોનના 22 ગામોમાં ભવ્ય માં ખોડલ રથયાત્રાનું આયોજન.
21 માર્ચ 2026 અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તેમજ શ્રી ખોડલધામ સમિતિ કાલાવડના સંયુક્ત ઉપક્રમે…
-
કવિની કલ્પના અને લાગણીઓનો શૃંગાર-આ સમન્વયના શબ્દો
કોઇ શાંત કવિને જોયા છે? અંદર ઘુઘવતો સાગર પરંતુ કાંઠે પાતળુ પાણીનુ થર ફેલાય એ દ્રશ્યને માણ્યા છે? કવિ પણ…
-
અલિયાબાડા કોલેજના આચાર્યાને અચલા અધ્યાપક તરીકે સન્માનીત કરાયા.
18 માર્ચ 2026 હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર જિલ્લાના અલિયાબાડામાં આવેલ ગંગાજળા વિદ્યાપીઠમાં છેલ્લા ત્રણ દાયકાથી અધ્યાપક તરીકે પોતાની વિદ્યા…
-
જોડીયા રાઉન્ડ અપ સિનિયર ખબરપત્રી રમેશભાઇ ટાંકના આહેવાલો
જોડીયામાં અટલ ભવન ૭ કીમી દૂર,હાઇવે ઉપર દબાણ,ખેડૂત પરીવારને સહાય મળી,જોડીયા સિંચાઇ કેનાલના પ્રશ્ર્નો ,પત્રકાર મંડળ બનાવવુ અઘરૂ …..સહિતના મુદે…
-
સન્માન કરવાની સક્ષમતા એ તે કુટુંબકમની ભાવના દર્શાવે છે
શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી દ્વારા મહિલાઓનુ સન્માન જામનગર (ભરત જી. ભોગાયતા ) જામનગર સ્થિત અને સાડા આઠ દાયકાથી કાર્યરત…









