LALPUR
-
એડવોકેટ એક્ટ અને ધ રોલ ઓફ પબ્લીક પ્રોસીક્યુટર
જામનગર જીલ્લા પબ્લીક પ્રોસીક્યુટર(DGP) જમન ભંડેરીનું ચિંતન નવનીત નવયુવાન વકીલોને માર્ગદર્શક બનશે જામનગર (ભરત ભોગાયતા) વકીલાતનો વ્યવસાય ગરીમા,ગોપનીયતા અને ગહન…
-
જામનગર GUVNL પો.સ્ટે.ના જમાદાર લુબાનાની સઘન તપાસ રંગ લાવી
જામ સલાયાના મહિલાને વીજચોરીના કેસમાં કેદની સજા અને દંડનો અદાલતનો આદેશ-વિજચોરોમાં ફફડાટ જામનગર (ભરત ભોગાયતા) દેવભૂમિ દ્વારકા જિલ્લાના…
-
સંવેદનાસભર અપીલ “BLOને મતદાર નોંધણીમાં સહકાર આપો
BLO સાથે આવું વર્તન.? એક મહિલા સાથે આવી તોછડાઇ.? ઉપરના પ્રશ્ર્નોના જવાબ આપતા પહેલા એક વાત…………કે હાલ ભારત સરકારના ચુંટણીપંચની…
-
હાલારના ગામડાને લગત જાહેરનામુ અંગ્રેજીમાં….!!!??
જાડા એ કનસુમરામાં સર્વે નંબરની શું રમત કરી??દસ ગામડા તો અધ્ધરતાલ છે ને?? બોલો બોલો…..ટેલ ટેલ…..!! જામનગર (ભરત ભોગાયતા) જામનગર…
-
ભારતનો પ્રકૃતિગત વારસો એટલે દરિયો જે રત્નાકર છે
મેરીટાઇમ ઇન્ડીયા-વીઝન ૨૦૩૦ થી અમૃતકાલ ૨૦૪૭ સુધી ભારતના જથ્થાની દ્રષ્ટિએ લગભગ 95% વેપાર અને મૂલ્યની દ્રષ્ટિએ લગભગ 70% સમુદ્ર માર્ગે થાય છે, જે ભારતના અર્થતંત્ર અને સ્પર્ધાત્મકતામાં આ ક્ષેત્રને કેન્દ્રસ્થાને દર્શાવે છે. મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030માં ₹3-3.5 લાખ કરોડના અંદાજિત રોકાણ સાથે 150થી વધુ પહેલોની રૂપરેખા આપવામાં આવી છે, જેને તાજેતરમાં શિપબિલ્ડીંગ માટે જાહેર કરાયેલ ₹69,725 કરોડના પેકેજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં મુખ્ય બંદરોએ આશરે 855 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે દરિયાઇ…
-
જામનગરમાં “શિવધામ”માં પાવન અમૃતવાણીનો લ્હાવો
આગામી ભાઈબીજથી જામનગરના આંગણે જીગ્નેશ દાદાની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ જામનગર (ભરત ભોગાયતા) છોટી કાશી ગણાતા જામનગરમાં વિક્રમ સંવત…
-
ગુજરાત સરકારના મંત્રીઓની શપથવિધી વખતે “એ જ અવાજ એ જ ઉદઘોષક”
આજનો આખો દિવસ શપથવિધિ સમારોહ અને એની સાથે સંકળાયેલી બાબતોના સમાચારોનો રહ્યો. પત્રકારમિત્રોએ જાતજાતની રસપ્રદ માહિતીઓ શોધીને મૂકી, પરંતુ એક…
-
જામનગર પોલીસ એલર્ટ-SP સૈનીનું સીધું જ માર્ગદર્શન
*જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને એસ.ઓ.જી. શાખા, બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોર્ડ તેમજ ડોગ સ્કવૉર્ડ દ્વારા સ્લમ વિસ્તારમાં સધન ચેકિંગ કરાયું* જામનગર…
-
અલિયાબાડાની મહાવિદ્યાલયમાં કે.સી.જી.,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ ક્ષેત્રમાં ગેમિફિકેશન, સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએશન અને મોનેટાઇઝેશન વિષયક પર વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.
16 ઓકટોબર 2025 હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગરના અલિયાબાડામાં આવેલ દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અને ઇનોવેશન ક્લબ, કે.સી.જી.,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે…
-
વધુ એક વિજચોરીના ગુનામાં સજા કરતી અદાલત
વિજચોરી ગુનામાં સજા અને દંડનો હુકમ કરતી લાલપુર કોર્ટ જામનગર (ભરત ભોગાયતા) સ્પે. ઈલેક્ટ્રીસીટી કેસ નં. ૧૪૨/૨૦૨૩ પોલીસ સ્ટેશન :…









