MEHSANA CITY / TALUKO
-
SIS SSCI સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે કુલ: 300 જગ્યાની ભરતી શિબિરનું આયોજન
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર ભારત સરકાર અને ગુજરાત સરકારના નીતી નિયમ મુજબ કાયમી નિમણૂક ૬૫ વર્ષ સુધી મહેસાણા જિલ્લા તેમજ આજુબાજુના…
-
સમૌમાં છબીલા હનુમાનદાદાના મંદિરનો યોજાયો ભવ્ય પાટોત્સવ
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર માણસા તાલુકાના સમૌ ગામે હનુમાનજી મંદિરના પાટોત્સવના પવિત્ર દિવસે આ પંથકનું સુપ્રસિદ્ધ છબીલા હનુમાન દાદાનું મંદિર શ્રદ્ધાળુઓ…
-
અમદાવાદ વટવા સૈયદવાડી ‘ધી મૂન પ્રિ સ્કૂલ’ ના બાળકોએ મુંબઈ રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય લેવલે ગોલ્ડ–સિલ્વર–બ્રોન્ઝ મેડલ મેળવી ઝળક્યા
અમદાવાદ વટવા સૈયદવાડી ‘ધી મૂન પ્રિ સ્કૂલ’ ના બાળકોએ મુંબઈ રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય લેવલે ગોલ્ડ–સિલ્વર–બ્રોન્ઝ મેડલ મેળવી ઝળક્યાવાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર…
-
જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ મહેસાણાના ખેરવા ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા જિલ્લામાં ખેરવા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાથી પ્રસ્થાન કરાયેલો વિકાસ રથ…
-
રાજ્યપાલએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે રાત્રિ સભા બાદ…
-
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે યોજાયો
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા…
-
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા મહેસાણા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત બનેલ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ખૂબ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ…
-
મહેસાણા મહાનગરપાલિકામાં અક્ષરધામ ફલેટથી શારદા સોસાયટી સુધીના વિસ્તારમાં માર્ગો પર પડેલા ખાડાઓમાં પુરવા માં આવ્યાં.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી…
-
મહેસાણા પોસ્ટલ ડીવીઝનની કુલ ૫૩ પોસ્ટ ઓફિસો અને ૨૫૬ બ્રાંચ પોસ્ટ ઓફીસને IT 2.0 હેઠળ આવરી લેવાઇ
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા આ નવી વ્યવસ્થાના અમલથી ગામડાઓ સુધી ડિજિટલ સેવા પહોંચશે અને ગ્રાહકોને વધારે ઝડપી, પારદર્શક અને આધુનિક સેવા…
-
રાજ્ય સરકાર અને ગામ સાથે મળીને ગ્રામ વિકાસ કાર્યોનું પરસ્પર સહયોગથી આયોજન કરે છે.
વાત્સલ્યમ સમાચાર ,બલવંતસિંહ ઠાકોર,મહેસાણા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ગામોમાં ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા-સફાઈ રાખવાનું પ્રેરક આહવાન નવા ચૂંટાયેલા સરપંચો…









