NASAVADI
છોટાઉદેપુર ના માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી દર્શન કરવા જવા રવાના થયા .
છોટાઉદેપુર નવાપુરા ગોલવાડામાંથી માં આદ્યશક્તિ ના દર્શન અર્થે માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી જવા રવાના થયા હતા.ત્યારે…
નસવાડી તાલુકાના રાનેડા ગામે 4 દિવસથી અશ્વિન નદી ઉપર આવેલ લો લેવલ નાં કોઝવે ઉપર પાણી ન ઉતરતા લોકો સંપર્ક વિહોણા બન્યા
મૂકેશ પરમાર,, નસવાડી નસવાડી તાલુકામાં રાનેડા ગામ ગાવેલું છે અને 100 વધુ ઘરો તેમજ 500 લોકોની વસ્તી ધરાવતું આ ગામ…
નસવાડી તાલુકામાં સવારથીજ ધોધમાર વરસાદ,,અશ્વિન અને મેણ નદી બે કાંઠે વહેતી થઈ
મૂકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકામાં સવાર થીજ ધોધમાર વરસાદ પડતાં નસવાડી તાલુકામાંથી પસાર થતી અશ્વિન નદી અને મેણ નદીમાં માં ઘોડાપૂર આવ્યા હતા…
નસવાડી તાલુકાનાં પિસાયતા ગામે પ્રાથમિક શાળાનાં ઓરડાઓમાં તેમજ મધ્યાહન ભોજન રૂમમાં કોતરનું વરસાદી પાણી ફળી વળ્યું
મૂકેશ પરમાર ,,નસવાડી નસવાડી તાલુકામાં સવારથીજ ધોમધાર વરસાદ વરસાદ વરસ્યો હતો જેનાં કારણે અનેક નદીઓ તેમજ કોતરો પાણી થી…
નસવાડી તાલુકાના વઘાચ સી.આર.સી. કો-ઓર્ડીનેટર દ્વારા ૧૫૦૦ લીમડાના છોડ વિતરણ કરી એક શૈક્ષણિક નવતર પ્રયોગ હાથ ધરાયો
મૂકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકા વઘાચ સી.આર.સી શ્રી ડીંડોર અર્જુનભાઈ દ્વારા ૧૫૦૦ લીમડાના છોડ બાળકોને આપી શૈક્ષણિક નવતર પ્રયોગ હાથ…
છોટાઉદેપુર ખાતે પ્રગતિશીલ મહિલા ખેડૂતો-સખી મંડળની બહેનો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઇ
મૂકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર, ગુરુવાર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા…
નસવાડી તાલુકાના ધામસીયા ગામે આવેલી જય અંબે વિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી
મૂકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકાના ધામસિયા ગામે ચાલતી જય અંબે વિદ્યાલયમા વેદ વ્યાસજી ના જન્મદિવસ નિમિત્તે શાળામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નું…
સંખેડા તાલુકાના કુંડીયા અને માણીબિલ્લી વસાહત ખાતે જીલ્લા પ્રમુખના હસ્તે આંગણવાડી નુ લોકાર્પણ કરાયુ
મુકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના કુંડીયા તેમજ માણીબિલ્લી જીલ્લા પ્રમુખના મતક્ષેત્રમાં રૂપિયા સાત લાખના ખર્ચે નવીન આંગણવાડી નુ…








